SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ. ४ सू० २६ फर्मविशेषनिरूपणम् ..... ४१७ "मूलप्रकृत्यभिन्ना" इत्यादि । इस श्लोकका भाव ऐसा है कि ऐसा नियम है कि आठ मूलप्रकृतियोंका परस्परमें संक्रमण नहीं होता है, अर्थात् एक मूलप्रकृति दूसरी मूलप्रकृतिरूप नहीं बदलती, वह स्वमुखसेही निर्जराको प्राप्त होती है, किन्तु उत्तरप्रेकृतियोंमें यह नियम नहीं है, उनमें समानजातीय प्रकृतियोंका अपनी समानजातीय दूसरी प्रकृतियों में भी संक्रमण देखा जाता है अर्थात् एक प्रकृति बदलकर दसरी प्रक्रतिरूप हो जाती है जैसे-मतिज्ञानावरण बदलकर अतज्ञानावरणरूप हो जाता है, तब उदयकालमें वह अपना फल उस श्रुतज्ञानरूप रूपसे देताहै, इसी प्रकारसे सब उत्तरप्रकृतियोंके विषयमें जानना चाहिये, फिर भी कुछ ऐसी उत्तरप्रकृतियां हैं, जिनका परस्परमें संक्रमण नहीं होताहै जैसे-दर्शन मोहनीयका चारित्रमोहनीयरूपमें,और चारित्रमोहनीयका दर्शन मोहनीयके रूपमें संक्रमण नहीं होता है। हां दर्शनमोहनीयके अवान्तर भेदोव्हा परस्पर में और चारित्र मोहनीयके अवान्तर भेदोंका परस्पर में संक्रमण होना अवश्य संभव है। इसी प्रकारले नारकीय देव तिर्यग मनुष्य रूप चारों आयुओका परस्पर में संक्रमण नहीं होता, अर्थात् एक आयुके परमाणु बदलकर दूसरी आयुरूप कभी नहीं होते, किन्तु प्रत्येक आयु स्वमुखसेही फल “मूल प्रकृत्यभिन्ना" त्याह. ॥ २३ लावाय नाथे प्रभारी છે–આઠ મૂળ કર્મ પ્રકૃતિઓનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી, એટલે કે એક મૂળ પ્રકૃતિ બીજી મૂળ પ્રકૃતિ રૂપે બદલાતી નથી–તે સ્વમુખે જ નિર્જર પામતી રહે છે પરતુ ઉત્તરપ્રકૃતિઓમાં આ પ્રકારને નિયમ નથી. જાતીય ઉત્તર પ્રવૃતિઓનું પરસ્પરમાં સંક્રમણ થાય છે ખરૂં એટલે કે એક પ્રકૃતિનું બીજી પ્રકૃતિ રૂપે પરિવર્તન થતું જોવામાં આવે છે પણ ખરું. જેમકે મતિજ્ઞાનાવરણ બદલાઈને શ્રુતજ્ઞાનાવરણ રૂપ થઈ જાય છે, અને આવું પરિવર્તન થાય ત્યારે ઉદયકાળે તે તેનું ફળ તે રૂપે આપે છે. આ પ્રમાણે સઘળી ઉત્તર પ્રવૃતિઓ વિષે પણ સમજવું. કઈ કઈ એવી ઉત્તર પ્રકૃતિએ પણ છે કે જેમનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી. જેમકે દર્શન મોહનીયનું ચારિત્ર મેહનીય રૂપે અને ચારિત્રમોહનીયનું દર્શન મેહનીય રૂપે સંક્રમણ થતું નથી. હા, દર્શન મોહનીયના અવાન્તર ભેદનું પરસ્પરમાં સંક્રમણ અવશ્ય થઈ શકે છે, અને ચારિત્રમેહનીયના અવાન્તર ભેદનું પણ પરસ્પરમાં સંક્રમણ સંભવી શકે છે. એ જ પ્રમાણે ચારે આયુએનું પણ પરસ્પરમાં સંક્રમણ થતું નથી. એટલે કે એક આયુના પરમાણુઓ બદલાઈ જઈને બીજા આયુના પરમાણુઓ રૂપે કદી પણ પરિમિત થતાં નથી, પરંતુ પ્રત્યેક આયુ સ્વમુખે જ ફળ स्था०-५३
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy