SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ હર स्थानाजस्त्रे अकापी दवा करोति वा करिष्यति वा । त्रिकालनिर्देशश्चाशीविपाणां त्रिकालवर्तित्वसूचनार्थः । (१) ___" मंडकनाइआसीविसस्से " त्यादि-प्राग्वत् , नवरम्-मण्डूकसूत्रे 'भरत क्षेत्रप्रमाणमात्रां बोन्दि ' इति, उरगसूत्रे जम्बूद्वीपप्रमाणमात्रां वोन्दि, इति, मनुष्यसूत्रे समयक्षेत्रप्रमाणमात्रां वोन्दिम् , इति बोध्यम् ।। सू० ४ ॥ इतने बडे शरीरमें भी वह पूर्णरूपसे व्याप्त हो सकता है ऐसी उसकी शक्ति है ऐसा कथन उसकी शक्तिके प्रभावको प्रकट करने के लियेही सूत्र कारने कहा है। "मंडकजाह आसीविसे" इत्यादि-इस सूत्रका प्रश्नोदभावन पहिले जैसाही है अर्थात् हे भदन्त ! मण्डूकके विषका विषय कितना कहा गया है ? उत्तर में प्रभुने कहा है कि-मण्डूकका विष भरत. क्षेत्र प्रमाणवाले शरीरको भी अपने प्रभावसे प्रभावित कर सकता है यद्यपि ऐसी बात अभी तक हुई नहीं है, न होती है और न होनेवाली है परन्तु यह उसकी शक्ति मात्रका प्रदर्शन किया गया है इसी तरहसे उरग (सर्प)का जो विष है वह अपने प्रभावसे जम्बूद्वीप प्रमाणवाले शरीरको प्रभावित कर सकता है अर्थात् इतने बडे शरीरमें वह व्याप्त हो सकता है उसे विचलित कर सकता है परन्तु यह केवल उसके प्रभावका प्रदर्शन मात्र है क्योंकि ऐसा न पहिले कभी हुआ है न होने वाला है और न होता है इसी प्रकारसे मनुष्य का जो विष है वह भी રમાં પણ સંપૂર્ણ રૂપે વ્યાપ્ત થઈ શકે છે. તેને વિષની શક્તિને પ્રભાવ બતાવવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે, એમ સમજવું., “ मंडुक्कजाइआसीविसे" त्या:પ્રશ્ન–હે ભગવન ! દેડકાના વિષને વિષય કેટલો કહ્યો છે? ઉત્તર–-દેડકાનું વિષ ભરતક્ષેત્રના જેટલા પ્રમાણુવાળા શરીરને પણ વ્યાપ્ત કરી શકે છે. જો કે એવી વાત કદી બની નથી, બનતી પણ નથી અને બનવાની પણ નથી. આ વાત તે તેના વિષની શક્તિ બતાવવા નિમિત્તિ જ કહેવામાં આવી છે. એ જ પ્રમાણે ઉરગ (સર્પ)નું ઝેર પણ જ બૂદ્વીપપ્રમાણ શરીરને વ્યાપ્ત કરી શકે છે, તેને વિકીર્ણ કરી શકે છે. આ વાત પણ તેના વિષને પ્રભાવ પ્રકટ કરવા નિમિત્તે કરવામાં આવ્યું છે, પરંતુ એવું કદી બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. એ જ પ્રમાણે મનુષ્યનું વિષ પણ સમયક્ષેત્ર (અઢી દ્વીપ) પ્રમાણ શરીરને પિતાના પ્રભાવથી
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy