SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ सुधा टीका स्था०४३० सू०४१४ हेतुभेदनिरूपणम् . पवत् यदि जीवादौ अस्तिता न स्वीक्रियते तदा जीवादीनामभाव एव स्यात् अस्तित्वाभावात् इति प्रतिवादिनो व्यामोहकरणाद् व्यंसकोय हेतुरिति । कश्चि दन्तराललब्धतित्तिरीयुक्तेन शकटेन नगर पविष्टः । तत्रैकेन धूतेन कथितम्शकटतित्तिरी कथ लभ्यते १ तेन ज्ञातम्-' अयं किल शकटस्थितां तित्तिरीयाचत इत्यभिप्रायेण कथितवान्-तर्पणालोडिकयेति । ततो धूर्तः सतित्तिरिक आती है इसी प्रकारसे जीव और घटका अस्तित्व भी एक अस्तित्व शब्द वाच्य होने के कारण एकही माना जावेगा और इसकी एकतासे जीव और घट में भी एकत्व आनेका प्रसङ्ग प्राप्त होगा यदि कहा जावे कि हम जीवादिकमें अस्तित्व स्वीकार नहीं करते हैं तो जीवादिकोंमें अनस्तित्व आनेसे उनका अभावही स्वीकार करना पड़ेगा, अतः इस तरह के कथनसे जो प्रतिवादीका हेतुवादीको व्यामोह उत्पन्न कर देताहै वह हेतु व्यंसक कहा गया है इस पर दूसरा दृष्टान्त इस प्रकार से भी हैकोई शकटवाहक गाड़ीचान अपनी गाड़ी को जोतकर किसी दूसरे गाव जा रहा था रास्ते में उसने एक तित्तिरी पकड़ कर अपनी गाड़ी में रखली चलते २ वह किसी नगर में पहुँच गया वहां किसी एक धर्तने उससे कहा-इस शकट तित्तिरीका क्या लेते हो? अर्थातू शकट तित्तिरी कितनेमें देते हो ? तब उसकी बातको सुनकर शकटवाहकने ऐसा समझा कि यह शकटमें रक्खी हुई इस तित्तिरीको मांग रही है तब उसने થાય છે, એ જ પ્રમાણે જીવ અને ઘરનું અસ્તિત્વ પણ એક અસ્તિત્વ શબ્દ દ્વારા વા હેવાથી એક જ માનવું પડશે અને તેની એકતાને લીધે જીવ અને ઘટમાં પણ એકત્વ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જે એમ કહેવામાં આવે કે અમે જીવાદિકના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી, તે જીવા દિકમાં અસ્તિત્વ પ્રાપ્ત થવાને કારણે તેમને અભાવ જ સ્વીકાર પડશે.” આ પ્રકારના કથન દ્વારા પ્રતિવાદીને હેતુ વાદીમાં વ્યાહ ઉત્પન્ન કરી નાખે છે, તેથી તે હેતુને ધક કહેવામાં આવ્યો છે. આ વાતનું પ્રતિપાદન કરવાને માટે નીચે પ્રમાણે દાન્ત આપવામાં આવ્યું છે—કેઈ એક ગાડાવાળે પિતાનું ગાડું જોડીને કઈ બીજે ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે એક તિત્તિરી પકડી. તે તિત્તિરીને પિતાના ગાડામાં મૂકીને તે ત્યાંથી આગળ વધ્યો, અને કોઈ એક નગરમાં આવી પહોંચ્યા. ત્યાં કઈ એક ધૂતે તેને પૂછયું. આ શકટતિત્તિરીને કેટલામાં વેચવાની છે?” (આ દિ અથી શબ્દપ્રયોગ छ. (१) २४८ साथै तित्तिरी (२) २४८मा २७दी तित्तिरी) त्यारे गावाળાએ તેને કહ્યું–આ શકટતિત્તિરી (ગાડામાં રહેલી તિત્તિરી) હું તર્પણ
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy