SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ટટ स्थानाङ्गसूत्र स्वाङ्गिक तत्परिभुक्तमाय वा द्वित्रेषु पात्रेषु पर्यायेण परिभुज्यमानं पात्रं याचितव्यम्' इति तृतीया । ३ । तथोज्झितधर्मकं पात्रं याचितव्यमिति चतुर्थी ।४।।।३। "चत्तारि ठाणपडिमाओ" इत्यादि-स्थानप्रतिमाः-कायोत्सर्गाद्यर्थ स्थानग्रहणविपयेऽभिग्रहाः चतस्रः प्राप्ताः, ता यथा-यत् स्थानमचित्तमेपणीयमाकुचनप्रसारणादिनियायोग्यं कुडयाद्यालम्बनसमन्वितं चक्रमविकाशयुक्तं भवेत् तदेवाऽऽश्रयणीमिति प्रथमा १, चक्रयणावकाशरहितं पूर्व निर्दिष्टं स्थानं यदि भवेत्तदेवा. ऽऽश्रयणीयमिति द्वितीया । २ । तथा-कुडयाद्यालम्बनादिरहितं चक्रमणावकामांगूंगा २ तथा गृहस्थका जो स्वाङ्गिक होगा या परिभुक्त प्राय होगा या जो दो तीन पात्रों में पर्यायसे परिभुज्यमान हो रहा होगा वही पात्र मैं मांगूंगा ३ तथा उज्झित धर्मक पात्र ही मांगू गा ४ अर्थात् उन तीन प्रकारका पात्र ही साधुओंको कल्पता है, इमलिये तीनका नाम लिया हैं प्लास्टिक आदि का पात्र लेना नहीं कल्पता । (३) कायोत्सर्ग आदिके लिये स्थानग्रहण के विषय में जो अभिग्रह होते हैं वे स्थानप्रतिमाह, और ये इस प्रकारसे चार रूप होती हैं-जो स्थान अचित्त होगा एषणीय होगा आकुश्चन प्रसारण आदि क्रियाके योग्य होगा कुडयादिरूप आलम्बन से समन्वित होगा चक्रमणावकाश युक्त होगा वही मेरे द्वारा आश्रयणीय होगा ऐसी यह प्रथम स्थान प्रतिमा है १ यदि पूर्व निर्दिष्ट स्थान चक्रमणावकाश (कारणवश इधर उधर फिरने) से रहित होगा तो ही मेरे द्वारा वह आश्रयणीय होगा ऐसी यह द्वितीय स्थानप्रतिमा है २ तथा-पूर्वोक्त स्थान कुडयादि (भिक्ति) आलम्पनसे रहित होगा और चंक्रमणावकाशसे रहित होता तप ही અથવા ગૃહસ્થનું જે સ્વાંગિક હશે અથવા જે પરિભક્ત (વપરાશને માટે અયોગ્ય ગણીને કાઢી નાખેલું) હશે અથવા જે બે ત્રણ પાત્રોમાં પર્યાયની અપેક્ષાએ પરિભૂજ્યમાન થઈ રહ્યું હશે એવું જ પાત્ર હું લઈશ તથા ઉઝિતધર્મક પાત્ર જ લઈશ એટલે કે ઉપર્યુક્ત ત્રણ પ્રકારના પાત્ર જ સાધુઓને ४६ छ, तथी त्रशुना नाम मी ५४८ ४ा छ. કાયોત્સર્ગ આદિને માટે સ્થાન ગ્રહણ કરવાના વિષયમાં જે અભિગ્રહ થાય છે તેને સ્થાન પ્રાંતમાં કહે છે તેને ચાર પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) જે સ્થાન અચિત્ત હશે, એષણય હશે, આકુચન પ્રસરણ આદિ ક્રિયાઓને ગ્ય હશે, દિવાલ આદિ રૂપ અવલંબન આધારથી યુક્ત હશે અને ચક્રમણાવકાશ યુક્ત (કારણવશ આમ તેમ ફરવાને યોગ્ય) હશે, એ જ સ્થાન મારે માટે આશ્રયણીય થશે. આ પ્રથમ સ્થાન પ્રતિમાનું સ્વરૂપ સમજવું. (૨) જે પૂર્વોક્ત સ્થાન ચંક્રમણવકાશથી રહિત (કારણવશ આમ તેમ ફરવાને માટે અમેગ્ય
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy