SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासो पा बलं यस्य स तथा भवति, सच पूर्व सदाचारसम्पन्नः पश्चाद् ज्ञानी, यहा-लुण्टको दिवसचारी, इति द्वितीयः ।। तथा-एकः पूर्व ज्योति -सत्कर्मकारितया उज्ज्य ल भावमम्पन्नो भवति, स एव पश्चात् तमोवला-मलिनस्वभावतया अज्ञानबलो. ऽन्धकारबलो वा भवति, अयं च सदाचारवान् अज्ञानी कारणान्तराद्वा रात्रिचरः। हति तृतीयः । ३ । तथा-एकः पूर्व ज्योतिः पश्चादपि ज्योतिर्वलो भवति, अयं च सदाचारी ज्ञानी दिवसचारी वा । इति चतुर्थः । ४। (८) है अथवा-ज्योति-सूर्यादिका प्रकाशही है यल जिसका ऐसा होता है, ऐमा वह पुरुष पहले असदाचार संपन्न फिर लानी होनाहै या-लुटेगहो कर दिवसचारी होताहै २,नथा कोई एक पुरुष ऐमा शेताहै जो पहिले तोज्योति:सत्सर्मकारी होने से उज्वल स्वभाव संपन्न होता है और योद में यह तमोमल-मलिन रचनाववाला बन जाता है अज्ञान रूप बलवाला हो जाता है अथवा अन्धकार में अपना दल प्रकट करनेवाला यन जाता है ऐसा पुरुष सदाचारी अज्ञानी जीव होता है, या कारणान्तरको पाकर जो मनुष्य चौर बन जाता है वह होता है तथा कोई एक पुरुष ऐसा होता है जो पहिले भी ज्योतिः-सत्कर्मकारी होने से उज्ज्वल स्वमा सम्पन्न होता है और बाद में भी वह ज्योतिघल - ज्ञानही है पल जिसका ऐसा बना रहता ज्ञानयल सम्पन्न यना रहता है अथवाતેને અથવા જ્ઞાનસંપન પુરુષને તિર્બલ કહે છે) થઈ જાય છે. અથવા સૂર્યાદિકને પ્રકાશ જ છે બળ જેનું એ થઈ જાય છે અથવા સૂર્યાદિના પ્રકાશમાં જ છે બળ જેનું એ થઈ જાય છે એ તે પુરુષ પહેલાં અસદાચાર સ પન્ન પછી જ્ઞાની હોય છે અથવા દિનચારી હોય છે. (૩) કે પુરુષ એ હોય છે કે જે પહેલાં જ્યોતિસંપન્ન ( સત્કર્મ કારી ) હોવાથી ઉજવળ સ્વભાવસંપન્ન હોય છે, પણ આગળ જતાં તે તમેબલ સંપન્ન-મલિન સ્વભાવવાળ બની જાય છે-અજ્ઞાનરૂપ બળવાળો બની જાય છે અથવા અંધકારમાં પોતાનું બળ પ્રકટ કરનારો બની જાય છે એ પુરુષ સદાચારી અજ્ઞાની જીવ હોય છે અથવા કેઈ કારણને લીધે ચોરી કરવાના કાર્યમાં પડી ગયેલ છવ હોય છે (૪) કેઈ એક મનુષ્ય એવો હોય છે કે જે પહેલાં પણ સકર્મકારી હોવાથી જેતિસંપન હોય છે અને પાછળથી પણ જ્યોતિર્બલ ( જ્ઞાન જ છે બળ જેનું એ અથવા સત્કર્મકારી લેવાથી ઉજજવલ સ્વભાવવાળો જ) ચાલુ રહે છે તિબંધ સંપનને આ પ્રકારને અર્થ પણ થઈ શકે છે–સૂર્યાદિને પ્રકાશ જ જેનું બળ હોય એવા પુરુષને તિર્બલ સંપન્ન કહે છે. અથવા સૂર્યાદિને
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy