SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ २०३० २६-२७ साधोः सुखशय्यानिरूपणम् ११९ प्रत्रजितः तत्प्रभृति च खलु अहं संवाहन यावत् गात्रोत्क्षालनानि नो लभे स खलु संवाहन यावत् गात्रोत्क्षालनानि आशयति यावत् अभिलपति स खलु संवाहन यावत् गात्रोत्क्षालनानि आशयन् यावत् मन उच्चावचं निर्गच्छति विनिधातमापद्यते, चतुर्थी दुःखशय्या ४|० २६ । २७ छाया - चतस्रः सुखशय्याः प्रज्ञप्ताः, तत्र खलु इयं प्रथमा सुखशय्या, तद्यथा - स खलु मुण्डो भूत्वा आगारादनगारितां प्रव्रजितो निर्ग्रन्थे प्रवचने निःशङ्कितः निष्काङ्क्षितः निर्विचिकित्सितः नो भेदसमापन्नो नो कलुषसमापन्नो था, पानी से उसे खूब अच्छी तरह नहलाता था - स्नान कराता था. अय मैं जब से मुण्डित यावत् प्रवजित हो गया हूं तबसे मुझे नतो उसे दबवानेका मोका मिलता है न यावत् उसे नहलानेका मोका मिलता है, इस तरह से संवाह आदि की वह आशा करता है तो ऐसी स्थिति में उसकी आशा करने आदिरूप भावोंवाला वह अपने मनको अनेक विषयों में ले जाता - अतः धर्मभ्रष्ट होकर संसारको ही बढाता है यह चौथी दुःखशय्या है - ४ | सुखशय्याएं भी चार कही गई हैं, उनमें यह प्रथम सुखशय्या है जैसे कोई पुरुष मुण्डित होकर अगारावस्थासे अनगारावस्थामें प्रव्रजित हो जाता है और वह नैर्ग्रन्थ प्रवनचमें शङ्कासे रहित निशङ्कित काङ्क्षासे रहित निष्काङ्क्षित विचिकित्सासे रहित निर्विचिकित्सित भेद समापन्न से रहित नो भेदसमापन्न, कलुषसमापन्नसे रहितહતા, અને પાણી આદિ વડે મારા શરીરે ખૂબ જ સારી રીતે સ્નાન કરાવતા હતા, પણ જ્યારથી હું પ્રત્રજિત થઇ ગયા છું ત્યારથી મને શરીર ખાવરાવવાના મેાકા પણ મળતા નથી, શરીરને ચેાળાવવાના, માલિશ કરાવવાના અને સ્નાન કરવાને પણ મેાકા મળતા નથી. આ રીતે સ*વાહન આક્રિની તે આશા કરે છે. તેા આ પ્રકારની પરિસ્થિતિમાં તે પેાતાના મનની સ્થિરતા ગુમાવી બેસે છે અને મનને અનેક વિષયામાં ભમવા દે છે તે એવા નિષ્રથ ધ ભ્રષ્ટ થઇને પેાતાના સસારને વધારે છે. આ ચેાથી દુઃખશય્યા સમજવી. સુખશય્યાએ પણ ચાર કહી છે પ્રથમ સુખશય્યાનુ આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે—કોઇ એક મનુષ્ય મુડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગ પૂર્વક અણુગારાવસ્થાના સ્વીકાર કરે છે. તે નિથ પ્રવચન પ્રત્યે શકા રાખતા નથી, કાંક્ષા રાખતા નથી, વિચિકિત્સા રાખતેા નથી, કલુષ સમાપન્ન થતા નથી અને ભેદસમાપન પણ થતા નથી. આ રીતે તૈથ પ્રવચન પ્રત્યે નિઃ
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy