SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ०३ सू०२४ मनुष्यलोके देवानामागमनकारणम् १०३ अथाऽऽगमनकारणानि" चउहि " इत्यादि-स्पष्टम् , नवरम्-' एवम् '-एतादृशं वक्ष्यमाण प्रकारक देवस्य मनो भवति, किं प्रकारकं तदाह-" अस्थिणं" इत्यादि-अस्तिविद्यते मम-मे मानुष्यके भवे आचार्यः-प्रतिवोधकमव्रज्यादायकोपस्थापकादिः उनके मलोंकी दुर्गन्धभी पुष्कल रूपसे बहुत होती है। इस प्रकारके ये चोर ऐसे कारण है जो देवोंको इस मनुष्य लोकमें आनेमें बाधक होते हैं। ____ अब सूत्रकार देवोंके आगमन का कारण कथन करते हैं-" चाहिं" इत्यादि इन कारणों में एक कारण ऐसा है कि देवलोक में अधुनोपपन्नदेव दिव्य कामलोगोंमें अमूञ्छित यावत् अनध्युपपन्न होता हुवा ऐसा विचार करता है मनुष्य भवमें जब मैं था तबके मेरे यहां आचार्य हैं उपाध्याय हैं प्रवर्ता हैं, स्थविर हैं-गणी हैं-गणधर हैं गणावच्छेदक हैं, मैंने जो ऐसी अनुपम देवद्धि देवाति लब्ध की है-प्राप्त की है अभिसमन्यागत ( उपभोग रूप (सर्वथा ) आधीन ) की हैं सो यह उन्हीं का सब प्रभाव है । अतः-उचित है कि मैं चलूं और उनको वन्दना करूं यावत् उनकी पर्युपासना करूं इस प्रकार के विचार से प्रेरित वह देव इस मनुष्य लोकमें शीघ्रही आ सकता है। इस सूत्र में कथित आचार्यादि पदोंका भाव ऐमा है जो प्रतिबोध देता है प्रव्रज्यादायक होता है उपस्थापक आदि होता है, पांच आचारोंका स्वयं पालन ૪૦૦-૫૦૦ જન સુધી ફેલાય છે. આ પ્રકારના ચાર કારણો અધુને પપન્ન દેવને મનુષ્યલોકમાં આવવામાં બાધક થઈ પડે છે. મનુષ્યલકમાં દેવોના આગમનનાં કારણેનું નિરૂપણ– " चउहि" त्याहि प २-वोसi Sपन्न थयेटी नवा દેવ દિવ્ય કામો પ્રત્યે અમૂચ્છ ભાવ આદિથી યુકત થઈને એવો વિચાર ४२ छे 3-" मनुष्यमा भा२। पूर्वमन (मनुष्य सवन) माया छ, ઉપાધ્યાય છે, પ્રવર્તી છે, સ્થવિર છે, ગણે છે, ગણધર છે, અને ગણાવછેઠક છે તેમના પ્રભાવથી જ મેં આ અનુપમ દેવદ્ધિ, દેવઘુતિ આદિ લબ્ધિ પ્રાપ્ત કરેલ છે અને અભિસમ વાગત (મારે આધીન) કરેલ છે તે એજ વાત ઉચિત ગણાય કે મારે અહીંથી મનુષ્યલોકમાં જઈને તેમને વંદણા નમસ્કાર કરવા જોઈએ અને તેમની પર્યું પાસના કરવી જોઈએ ” આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તે દેવ તુરત જ આ મનુષ્યલોકમાં આવી શકે છે. આચાર્ય કોને કહેવાય? જેઓ પ્રતિબોધ દે છે, પ્રવ્રજ્યા અંગીકાર કરાવે છે, ઉપસ્થાપક આદિ હોય છે, જેઓ પોતે પાંચ આચારોનું પાલન
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy