________________
bn
L_LJ
____अकृतास्त्रे णो अप्पाणं सगुच्छेदेति' ते नो आत्मानं समुच्छेदयन्ति-नात्मानमुद्धरन्ति, 'ते णो परं समुच्छेदेति' ते नो परं समुच्छेदयन्ति-न परमुद्धरन्ति, ते संसारपाशात् न स्वयं मुक्ता भवन्ति, न वा पर मोचयन्ति, 'ते णो अण्णाई पाणाई भूयाई जीवाई सत्ताई समुच्छेदेति' ते नो अन्यान् पाणान् भूतानि जीवान-सत्वान् समुच्छेदयन्ति-समुद्रन्ति । स्वयमसिद्धाः कयं परान् साधयिष्यन्तीति न्यायेन अन्यानपि माणिवर्गान् संसारात् कथमपि तारयितुं समर्था न भवन्ति । तदेवम्-'पहीणा पुव्वसंजोगं आयरियं मग्गं असंपत्ता इति' प्रहीणाः-विभ्रष्टाः 'पुव्वसं नोर्ग' पूर्व संयोगात्-पूर्वस्मात् संयोगात् स्त्री पुत्रादि स्वात्मीयादपि महीणा:-रहिता अपि, तथा-'आयरिय' आर्य मार्गम्-मोक्षमार्गम् 'असंपत्ता' असंप्राप्ताः, इति-एवं रूपेण 'ते णो' ते नास्तिकाः नो-नैव कथमपि 'हवाए' अर्वाचे 'णो पाराए' नो पाराय न संसाराय न मुक्तये इति भावः, किन्तु-अन्तरा-मध्ये कामभोगेषु 'निसन्ना' निपण्णा:-निमग्नाः-स्च्यादि सुखसाधनमैहिकं परित्यज्य प्रजिता, अतस्तत्सुखेन वञ्चिता अभवन् सम्यङ्मार्गस्य अप्राप्त्या मोक्षमपि न प्राप्स्यन्ति, दूसरों का उद्धार कर सकते है । न स्वयं संसार के पाश से छुटकारा पाते हैं, ल दुसरों को छुड़ा सकते हैं । जो स्वयं सिद्ध नहीं है वह दूसरों को कैसे सिद्ध कर सकता है ? इस न्याय के अनुसार वे संसार के प्राणिवर्ग को तारने में किसी भी प्रकार समर्थ नहीं होते हैं। इस मकार वे स्त्री पुत्र आदि अपने परिवार से तो भ्रष्ट हो जाते हैं परन्तु . मोक्षमार्ग को प्राप्त नहीं कर पाते हैं। न इधर के रहते हैं, न उधर के रहते है। बीच में ही कामभोगों के कीचड में फस जाते हैं । अर्थात् स्त्री आदि ऐहिक सुखसाधनों को त्याग कर दीक्षित हो जाते हैं और मोक्ष का समीचीन मार्ग न प्राप्त कर सकने के कारण मोक्ष भी प्राप्त પણ ઉદ્ધાર કરી શકતા નથી, તેમજ બીજાઓને ઉદ્ધાર પણ કરી શકતા નથી. પિતે સંસારના પાશમાંથી છૂટિ શકતા નથી. તે પછી બીજાઓને તે કેવી રીતે છોડાવી શકે ? જેઓ પિતે સિદ્ધ નથી, તેઓ બીજાઓને કેવી રીતે સિદ્ધ કરી શકે? આ ન્યાય પ્રમાણે તેઓ સંસારના પ્રાણિ વર્ગને તારવામાં કઈ પણ રીતે સમર્થ થતા નથી. આ પ્રમાણે સ્ત્રી, પુત્ર વિગેરે પિતાના પરિવારથી ભ્રષ્ટ થઈ જાય છે, પરંતુ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ અહિંના રહેતા નથી તેમ ત્યાના પણ રહેતા નથી. વચમાં જ કામગોને કાદવમાં ફસાઈ જાય છે. અર્થાત્ સ્ત્રી વિગેરેને ઐહિક-આલેક સંબંધી સુખ સાધનેને ત્યાગ કરીને દીક્ષિત થઈ જાય છે, અને મોક્ષને યોગ્ય માર્ગ પ્રાપ્ત ન કરી શકવાથી મોક્ષમાર્ગ પણ મેળવી શકતા નથી. આ રીતે