SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ७०८ सूत्रकृतात्रे पदोत्तरं भूतपदं शत्यमेवार्थं गमयति न ततो न्यूनमविक वा । तच गीतपदेनैव लब्धम् इति भूतपदं नरर्थक्यम बलम्पते सिद्धान्तविदाम् । एवं स्थितो यो माहनो भवन्तमनुवर्तमानस्तथा प्रयुङ्क्ते स प्रयोगः श्रमणसङ्घ फलदायक एव भवति । तथा भूतादिषु ये संयमिनस्तानपि कलङ्कयति । 'भमाइक्खंति खलु ते समणे वा समणोवासए वा' अभ्याख्यान्ति-कलङ्गायन्ति खलु ते श्रमणान् वा श्रमणोपास. कान् वा । 'जेहिं वि अन्नेहि जीवेहि पाणेहि भूएहि सत्तेहि संयमयंति ताण वि ते अभाइकावति' येषपि अन्येषु जोवेषु प्राणेपु भूतेषु सत्येषु संयमयन्ति तानपि तेऽभ्याख्यान्ति। कलङ्कमारोपयन्ति । कस्सणं तं हेउ' तत्कस्य हेतोः? 'संसारिया खलु पाणा' सांसारिका:-कर्मपरतन्त्राः खलु माणा:-जीवाः 'तसा वि पाणा अर्थ कोई समझ लेगा और उसी की हिंसा का प्रत्याख्यान करेगा, प्रस जीव की हिंसा का प्रत्याख्यान नहीं करेगा। फिर तो उस जीवों की विराधना करने से अनर्थ ही हो जाएगा। यदि 'भूत' शब्द सदृशता का वाचक नहीं है तो उसका प्रयोग करना ही निरर्थक है-उसका कोई अर्थ ही नहीं । जैसे शीतभूत जल' यहां शीत शब्द के पश्चात् भूत शब्द का प्रयोग किया गया है किन्तु वह शीत अर्थ का ही योधक है। कोई न्यून या अधिक अर्थ प्रकट नहीं करता है। अतएव वह निरर्थक ही है। ऐसी स्थिति में जो श्रमण-माहन आपका अनुसरण करके 'स भूत' शब्द का प्रयोग करता है, वह श्रमण-संघ के लिए दोषास्पद है। वह श्रमणों और श्रमणोपासकों को कलंक लगाता है। घह अन्य भूतों जीवों सत्वों और प्राणियों का जो संयम पालते हैं, उन पर भी दोषारोपण करता है। में ऐसा क्यों कह रहा हूं? सुनिए અને તેની જ હિંસાનું પ્રત્યાખ્યાન કરશે. ત્રસ જીવની હિંસાનું પ્રત્યાખ્યાન કરશે નહીંપછી તે ત્રસ જીવેની વિરાધના (હિંસા) કરવાથી અનર્થ જ થઈ જશે. અને જે “ભૂત” શબ્દ સમાન અર્થને બતાવવાવાળે ન હોય, તો તે શબ્દનો પ્રયોગ જ નિરર્થક છે. અર્થાત્ તેને કેઈ અર્થ જ નથી. જેમ શીતભૂતજલ” અહીંયાં શીત શબ્દની પછી “ભૂત” શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે પરંતુ તે શીત અર્થને જ બંધ કરાવે છે. તેથી કઈ ન્યૂન અથવા અધિક અર્થ બતાવતું નથી. તેથી જ તે નિરર્થક છે, આ પરિસ્થિતિમાં જે શ્રમણ-માહન આપનું અનુસરણ કરીને “વસભૂત” શબ્દનો પ્રયોગ કરે છે. તે શમણસંઘને દષાસ્પદ છે. તે શ્રમ અને શ્રમણોપાસકોને કલંક સમાન છે. તે અન્ય ભૂતે, જી, સ અને પ્રાણિને જે સંયમ પાળે છે, તેના પર પણ દેષારોપણ કરે છે. હું એમ શા માટે કહું છું ? તે સાંભળ–સંસારના
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy