________________
Q-6 નામ : યુગદિવાકર લેખક : આ. શ્રી વિજયરાજરત્નસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઈ (પૂજયપાદ આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.નું પ્રેરક જીવન)
Q-7 નામ : અભૂત યોગીની અમરકથા લેખક : મહોપાધ્યાય દેવવિજયજી ગણિ પ્રકાશક: શ્રી વિજય કેસરસૂરીશ્વરજી ફાઉન્ડેશન, ગિરિવિહાર ટ્રસ્ટ,પાલિતાણા (પૂ.આચાર્ય શ્રી વિજય કેસરસૂરિ મ.સા.નું જીવનચરિત્ર)
Q-8 નામ : ગુરૂરામ સંસ્મરણ યાત્રા સંપાદક : આવિ. જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આ.શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (તપાગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ્વિજય રામસૂરીશ્વરજી મહારાજા(ડહેલાવાળા) ના સંસ્મરણોની યાત્રા સ્વરૂપ સ્મૃતિગ્રંથ)
Q-9 નામ : સૂરિરામ એટલે સૂરિરામ લેખક : મુનિ ઉદયરત્નવિજયજી ગણિ પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (સૂરિ રામના જીવન પ્રસંગોનું હૃદયસ્પર્શી આલેખન. આ પુસ્તક વાંચ્યા પછી તમે બોલી ઉઠશો “સૂરિરામ એટલે સૂરિરામ')
Q-10 નામ : ઘૂઘવતા સાગરનું મૌન સંપાદક : આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આ.શ્રી ભદ્રકરસૂરિ સ્મારક ટ્રસ્ટ (પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા સ્મૃતિ ગ્રંથ)
g[ચના અાંદોલના
Q-11 નામ : ભુવનભાનુના અજવાળા લેખક : જયસુંદરવિજયજી મ.સા. પ્રકાશક : ભુવનભાનુસૂરિ સ્મૃતિગ્રંથ પ્રકાશન સમિતિ (ભુવનભાનુસૂરિ મ.સા.નો સ્મૃતિગ્રંથ)
Q-12 નામ : વાત્સલ્યનો ઘૂઘવતો સાગર લેખક : આ.યશોવિજયસૂરિ મ.સા. પ્રકાશક : આ.શ્રી ૐકારસૂરિ આરાધનાભવન (પૂ.આ.ભ.શ્રી ૐકારસૂરીશ્વરજી મ.સા.ના જીવન પ્રસંગોનું આકલન)
66