________________
૧૮૬
[ વૈરાગ્યવર્ધા સુખ શાંતિ કા યે હી દ્વારા હૈ,
શિક્ષા દૈનિક મહા હિતકાર હૈ, તૂ બન જા બને તો પરમાત્મા,
મેરી આત્મા કી મૂક પુકાર હૈ. ૩.
છે અંતઃકરણકા સંશોધન છે અરે તુમ ઇશ બનતે હો, કિ જડ કે ભક્ત બનતે હો! અરે તુમ જ્ઞાન કરતે હો, કિ કતપન દિખાતે હો! ૧. અરે. તુમ ન્યાય કરતે હોકિ અન્ધાધુન્ધ માતે હો! અરે તુમ હિત કરતે હો, કિ મિથ્યા ઢોંગ રચાતે હો! ૨. અરે તુમ વીર બનતે હો, કિ દુખ સે થરથરાતે હો! અરે તુમ ત્યાગ કરતે હો, કિ સમ્યક દાન કરતે હો ૩,
વૈરાગ્યવર્ષા ]
છે ‘સત્સંગ દુર્લભ છે. સત્સંગ દુર્લભ છે, કાળ નિકૃષ્ટ છે, એવા સમયમાં;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? દ્રવ્યનો અભ્યાસ કરી, તત્ત્વનો નિર્ણય કરી, સમજણ ખરી કરી;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? સિદ્ધોને યાદ કરો, સ્વરૂપ ચિંતવન કરો, શિવરમણીને વરી;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? એકત્વનું દુઃખ, ભિન્નત્વનું સુખ, થઈ સ્વ સન્મુખ;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? આથું મૂકતાં માન, કરતાં નિજની પિછાન, ટળી જાયે અજ્ઞાન;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? શુભને પણ હેય જાણી, શુદ્ધ ઉપાદેય જાણી, સાંભળી સદ્દગુરુવાણી;
ચેતી લે ચેતન: ચેત્યા વિના કેમ ચાલશે ? સંધ્યાના રંગ જેવા, પુણ્યના ફળ તેવા, એના આદર કેવા;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? આત્મઘોલન કરી, પ્રતીતિ ખરી કરી, માત્ર સ્વદૃષ્ટિ કરી:
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? સતુ ચિદાનંદ, આનંદ આનંદ, સ્વરૂપ સહજાનંદ;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ? વીત્યો સમય અનંત, આવ્યો ના ભવનો અંત, પુરુષાર્થ કરો મહંત;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ? ભેદ વિજ્ઞાન સાર, નિજમાં સુખ અપાર, જાણી સંસાર અસાર;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ?
છે જ્ઞાન સૂર્ય ઉદ્યોત હૈ! છે જ્ઞાન-સૂર્ય ઉદ્યોત હૈ, શાયક સુપ્રભાત; ચેતો કૃતકૃત્ય આતમાં, ચિદાનન્દ સાક્ષાતું. ૧. જગ-પરિણતિ નિયમિત સદા, ફેર સકે નહીં કોય; નિજ જ્ઞપ્તિ કે જોર સે, નિશ્ચય અરિહન્ત હોય. ૨. જ્ઞાયક નિજરૂપ હૈ, સ્પર્શમય જડ રૂપ; માન સમય દુ:ખી બન્યા, શાયક આનન્દ રૂપ. ૩. સવિવેક જબ હોત , નષ્ટ હોત હૈ પાપ; ચેતે સ્વયમ્ આત્મા, સમ્ભલે આપો આપ. ૪.