SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ [ વૈરાગ્યવર્ધા જીવને જેમ વસ્તુવાદ વિશ્વીત ભારો તેમ વિષયાસક્તપણાને લઈને રાગરસથી તે વિપરીતસ્વાદ બન્યો છે. ૨૦૭, ( ભાનુશાસન * હે મુને! તૂને માતાકે ગર્ભમેં રહકર જન્મ લેકર મરણ કિયા, વહ તેરે મરણસે અન્ય-અન્ય જન્મમેં અન્ય-અન્ય માતાકે રૂદનસે નયનોંકા નીર એકત્ર કરેં તબ સમુદ્રકે જલસે ભી અતિશયકર અધિકગુણા હો જાવે અર્થાત્ અનંતગુણા હો જાવે. ૨૦૮, (શ્રી ભાવપાકુંડ) * આ સંસારમાં જે કંઈ શારીરિક અને માનસિક દુઃખો ઉત્પન્ન થાય છે તે સર્વ શરીર ઉપર મમત્વ કરવાથી જીવને અનંતવાર પ્રાપ્ત થયા છે. ૨૦૯. ( જુગાર * યે ઇન્દ્રિયોકે ભોગ અસાર અર્થાત્ સાર રહિત તુચ્છ ઝીર્ણ તૃણકે સમાન હૈં, ભયકાક્રે પૈદા કરનેવાલે હૈં, આકુલતામય ષ્ટકો કરનેવાલે હૈ વ સદા હી નારા હોનેવાલે હૈં, દુર્ગતિનેં જન્મ કાકર કલેશકો પૈદા કરનેવાલે છે. તથા વિદ્વાનોકે દ્વારા નિંદનીક હૈ. ઇસ તરહ વિચાર કરતે હુએ ભી ખેદકી બાત હૈ કિ મેરી બુદ્ધિ ભોગોસે નહીં હટતી હૈ તબ મૈં બુદ્ધિ રહિત કિસકો પૂછું, કિસકા સહારા હૂં. કૌનસી તદબીર કરું? ૨૧૦, (શ્રી તત્ત્વ આપના * જગતમાં અજ્ઞાની મનુષ્યો પણ પોતાને અતિકારી વસ્તુઓમાં પ્રેમ ધરાવતાં નથી. જેઓ વિષય ભોગાદિમાં ફસાઈ રહ્યાં છે તેવા વિષયાદિમાં ફસાઈ રહેલાં મનુષ્યો પણ જે વસ્તુઓને અહિતકારી સમજે છે તેને તુરત જ છોડી દે છે. જુઓ, સ્ત્રી એ તેમને અત્યંત પ્રિય વસ્તુ છે પણ જો એક વખત જાણવામાં આવે કે આ સ્ત્રી મને છોડી કોઈ અન્યને ચાહે છે, અન્યથી રમે છે, તો વૈરાગ્યવાં | પર તે જ વખતે તેને તે છોડી દે છે. પણ તું તો વિષયોની ભયંકરતા સાક્ષાત્ અનુભવ કરી ચૂકી છે. એકવાર નિહ પણ વારંવાર અનેક ભવોમાં એ જ કડવો અનુભવ કરતો આવ્યો છે, તોપણ તેથી તું કેમ વિરક્તચિત્ત થતો નથી? ભોજનમાં વિષ છે એમ માલુમ પડ્યા પછી કલ્પો વિવેકી મનુષ્ય તેને ગ્રહણ કરે? વિષયો એ વિષથી પણ ભયંકર દુઃખપ્રદ છે, છતાં તું એ જ વિષયનંદમાં પડવા ઇચ્છે છે! ૨૧૧. (શ્રી નાન * કોઈ પ્રાણી વિષ ખાય તો તેની વેદનાથી તે એક જ જન્મમાં કષ્ટથી મરે છે, પરંતુ જે પ્રાણીઓએ ઇન્દ્રિયના ભોગરૂપી વિષનું પાન કર્યું છે તે પ્રાણીઓ આ સંસારવનમાં વારંવાર ભમ્યા કરે છે વારંવાર મરે છે. ૨૧૨. (all alleveys) * ઇસ સંસારમેં પરમ સુખ ક્યા હૈ? તો વહ એક ઇચ્છારહિતપના હૈ તથા પરમ દુ:ખ ક્યા હૈ? તો વહ ઇચ્છાઓંકા દાસ હો જાના હૈ. ઐસા મનમેં સમજકર જો પુરુષ સર્વસે મમતા ત્યાગકર દિનધર્મકો સેવન કરતે હૈં વે હી પુણ્યાત્મા પવિત્ર હૈ. શરીર વ શરીરકે સંબંધિયોકે સંબંધમે ચિંતા કરના ઇચ્છાઓ પૈદા કરનેકા બીજ છે. ઇનસે મોહ ત્યાગના હી ઇચ્છાઓંકો મિટાને બીજ હૈ. ૨૧૩. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * હે જીવ! તૂને ઇસ લોકકે ઉદરમેં વર્તતે જો પુદ્ગલ સ્ક્રેપ, ઉન સબકો ગ્રસે અર્થાત્ ભક્ષણ ક્રિયે ઔર ઉન્હીકો પુનરુક્ત અર્થાત્ બાર-બાર ભોગતા હુઆ ભી તૃપ્તિકો પ્રાપ્ત ન હુઆ. ( ભાવન ૨૧૪. * ઇસ સંસારરૂપી સમુદ્રમેં ભ્રમણ કરનેસે મનુષ્યોકે જિતને સંબંધ હોતે હૈં, વે સબ હી આપદાઓકે ઘર હૈ. ક્યોકિ અંતમેં
SR No.009256
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra N Modi
PublisherKundkund Kahan Parmarthik Trust
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy