________________
મન !
સાધન છે. તેનો ઉપયોગ કેવો
કરવો તેની કળા તમને આવડવી જોઈએ ડૉક્ટર શસ્ત્રથી દર્દીના પેટને ચીરીને તંદુરસ્તી બક્ષે છે
જ્યારે ગુંડો શસ્રના માધ્યમે તંદુરસ્ત વ્યક્તિનેય મોત ભેગો કરી દે છે મનોવ્યાપાર કઈ દિશામા ક૨વો છે તે આપણે પોતાએજ નક્કી કરવાનો રહ્યો