________________
મન !
દારૂડીયા જેવું છે નશો ઉતરતા બધી જાણ પડે
મને મોહ મદિરા પીધી છે.
એટલે સાચા ખોટાની ખબર પડતી નથી જ્ઞાનીના ચરણોમા જતા જ
નશો ઉતરી જાય ત્યારે સત્યાસત્યના દર્શન થાય છે તમોને તો ખબર જ હશે ઇન્દ્રભૂતિ ગૌતમના અહંકારનો નશો પ્રભુ ચરણમાં જતા ઉતરી ગયો હતો અને આત્માની સચ્ચાય સમજાઈ ગઈ હતી