________________
મન !
માટે એક સાયરી લખાઈ છે. સૂરજ શામ કો ઢલ જાતા હૈ હર પતઝડ વસંત મેં બદલ જાતી હૈ મેરે મન ! મુસીબતો મેં હિંમત ન હાર સમય કૈસા ભી હો ગુજર જાતા હૈ તમારા મનને દુઃખે દુઃખી થવા ન દેવું દુ:ખ અતિથી છે એ આવીને ચાલ્યું જશે ભલે પાનખર આવી વસંત પણ આવશે તેમ તમારા મનને સમજાવતા રહો સમય બધુ સારૂ કરશે.