________________
(૩૦૩) પરમકૃપાળુદેવના વચનામૃતમાંથી નીચેના પત્રો વિશેષ વાંચવાનું કરશો. આખું વચનામૃત અમૃતસ્વરૂપ છે. પરંતુ જે વખતે જેવું જોઈએ તેવું મળે તો આત્માને વિશેષ લાભ આપે, માટે આ સૂચના આપી છે.
સર્વ જીવો બોધબીજને પામો એ જ આશિષ.
પાનું ૩૪૩ પત્ર નં. ૩૭ પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર પાનું ૩૭૫ પત્ર નં. ૪૬૦ શારીરિક વેદનાને... પાનું ૩૯૧ પત્ર નં. ૭૮૧ પરમપુરુષદશા વર્ણન... પાનું ૩૯૯ પત્ર નં. ૯૧૩ સમસ્ત સંસારી જીવો.. પાનું ૩૫ પત્ર નં. ૮૪૩ શ્રીમત્ વીતરાગ ભગવતીએ... પાનું ૩૯૩ પત્ર નં. ૮૩૩ સર્વ દ્રવ્યથી...