SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૯) શ્રી ઋષભદેવસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત સ્તવન) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરોરે, ઓર ન ચાહું રે કંત; રીઝ્યો સાહેબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત, ઋષભ. પ્રીત સગાઈ રે જગમાં સહુ કરેરે,પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહીરે, સોપાધિક ધન ખોય. ઋષભ. કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરેરે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહીએ સંભવેરે, મેળો ઠામ ન ડાય. ઋષભ. કોઈ પતિરંજન અતિઘણું તપ કરેરે, એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યુંરે, કોઈ કહે લીલારે અલખ અલખ તણીરે,લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ. ઋષભ. ચિત્ત પ્રસન્ન રે પૂજન લ કહ્યુંરે, કપટ રહિત થઈ આતમ અરપણારે, પતિ રંજન તન તાપ; રંજન ધાતુ મિલાપ. ઋષભ. (૧) કાષ્ટમાં બળી મરે (૨) પ્રકૃતિ, સ્વભાવ. પૂજા અખંડિત એહ, આનંદઘન પદ રેહ. ઋષભ. ૧ ૨ ૩ ४ ૫ ૬
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy