________________
(૧૭૪)
૩ તપકલ્યાણક :
શ્રમજલરહિત સરીર, સદા સબ મલરહિ છીર-વરન વર રૂધિર,° પ્રથમઆકૃતિ લહિઉ; પ્રથમ" સારસંહનન, સરૂપ વિરાજહીં, સહજ સુગંધ સુલચ્છન-મંડિત છાજહીં. છાજહિ અતુલ બલ પરમ પ્રીય હિત, મધુર વચન સુહાવને, દસ સહજ અતિશય સુભવ મૂરતિ, બાલલીલ કહાવને; આબાલ કાલ ત્રિલોકપતિ મન, રૂચિત ઉચિત જુ નિત નએ, અમરોપનીત પુનીત અનુપમ, સકલ ભોગ વિભોગએ.
૧૧
૧૦
ભવતન-ભોગ-વિરત્ત, કદાચિત ચિંતએ, ધંન જોબન પિય પુત્ત, કલત્ત અનિત્ત એ; કોઉ ન સરન મરનદિન, દુ:ખ ચહુંગતિભર્યો, સુખદુ:ખ એકહિ ભોગત, જિય વિધિવસ પર્યો. પર્યો વિધિવસ આન ચેતન, આન જડ જુ કલેવરો, તન અસુચિ, પરતે હોય આસવ, પરિહરેતેં સંવરો; નિરજરા તપબલ" હોય, સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો, દુર્લભ વિવેક વિના ન કબહૂં, પરમ ધરમ વિષે રમ્યો. ૧૨
યે પ્રભુ બારહ પાવન, ભાવન ભાઈયા, લૌકાંતિક વર દેવ, નિયોગી આઈયા; કુસુમાંજલિ દે ચરન-કમલ સિર નાઈયો, સ્વયંબુદ્ધ પ્રભુ થુતિ કરિ, તિન સમુઝાઈયો.
૧ પસીના રહિત. ૨ સર્વ પ્રકારના મલથી રહિત. ૩ દૂધના રંગ જેવું રક્ત. ૪ સમચતુરન્ત્રસંસ્થાન. ૫ વજ્રવૃષભ નારાચસંહનન. ૬ દેવો દ્વારા લાવેલું. ૭ સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત બની. ૮ ચિંતન કર્યું. ૯ અનિત્ય. ૧૦ કર્મોને વશ. ૧૧ અન્ય. ૧૨ શરીર ૧૩ પર અર્થાત્ પુદ્ગલાદિ પર પદાર્થોમાં રાગદ્વેષ થવાથી, ૧૪ ત્યાગવાથી સંવર હોય છે, ૧૫ તપથી નિર્જરા હોય છે. ૧૬ પવિત્ર. ૧૭ સ્તુતિ.