________________
આનન્દમાનન્દુકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્, યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય શ્રીમદ્દગુરુ નિત્યમાં નમામિ. ર૯
-
-
-
-
ૐ શ્રી સદ્ગુરુદેવાય નમો નમ:
શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રની સ્તુતિ
(ઝુલણા છંદ) પતિતનપાવની, સુરસરિતા સમી, અધમ ઉદ્ધારિણી, આત્મસિદ્ધિ, જન્મજન્માંતરો, જાણતા જોગીએ, આત્મઅનુભવ વડે, આજ દીધી, ભકત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતિથી, ચારુતરભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી’તી.
શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત; વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને, ભાખ્યો અ> અગોપ્ય;
-
૧
કોઇ ક્રિયા-જડ થઇ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઇ, માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઇ;
૩
| પ્રાર્થના પિયુષ * ૩ર |