________________
પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરગીતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજ દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવલજ્ઞાન. બોલો શ્રી મહાવીરસ્વામી ભગવાન કી જયા જનશાસન દેવ કી જય! બોલો ભાઈ સબ સંતન કી જય!
ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાશી લાખ જીવાયોનિ, એક ક્રોડ સાડીસત્તાણું લાખ કુલ કોટિના જીવને મારા જીવે આરંભે, સમારંભે મન, વચન, કાયાએ કરી દુભવ્યા હોય; દ્રવ્ય પ્રાણભાવ પ્રાણ દુભવ્યા હોય; પરિતાપના કિલામના ઉપજાવી હોય; ક્રોધ, માન, માયાએ, લોભે, રાગ, દ્વેષ, હાસ્ય, ભયે, ખળાયે, ધીઠાયે, આપથાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટલેશ્યાએ, દુષ્ટપરિણામે, દુષ્ટધ્યાને-આર્ત-રીવ્ર ધ્યાન કરીને, ઈર્ષ્યાએ, મમત, હઠપણે, અવજ્ઞા કરી હોય; દુઃખમાં જોડયા હોય, સુખથી ચૂકવ્યા હોય; પ્રાણ, પર્યાય, સંજ્ઞા, ઈંદ્રિય આદિ લબ્ધિ-ઋદ્ધિથી ભ્રષ્ટ કર્યા હોય, તો તે સર્વ મળી અઢાર લાખ, ચોવીસ હજાર, એકસો વીસ પ્રકારે પાપ-દોષ લાગ્યા હોય તો; અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુન્ડી ખામેમિ સવ્વ જીવા, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ, વેર મજૐ ન કેણઈ; એવં અહં આલોઈય, નિંદિય, ગરહિય, દુગંછિયં, સમ્મ તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણ
સવારે ઉઠીને જ ૨૧