SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) નામ . જય મ પ..નવા નાના નાના નાના નાના કર 'જય+ " ચૂ. એ શ્રીને કહેલું :“અમને આપવાનું હોય તે આપી દો.” ત્યારે શ્રી એ કહેલું :(૧) “આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત.” (આસિ.ગાથા. ૧૦૧) (૨) લો, અમે બધું આજે આપી દઈએ છીએ. બધું આપી દીધું. સરક, 11 = humજનનનન પ્રભુશ્રીએ લખાવેલું:સપુરુષની સાચી શ્રદ્ધા આવી ક્યારે સમજાય ? અંતર આત્મા થવાથી. અંતર આત્મા શાથી થવાય ? સત્પષની દષ્ટિએ એની માને માન ગણી વર્તાય ત્યારે. સપુરુષની દષ્ટિએ શાથી રહેવાય? સપુરુષના બોધે. પોતાને પોતાનો બોધ થવાથી પોતાને પોતામાં સમાઈ જવું – ભાવથી અને વિચારથી - બીજા વિકલ્પો મૂકીને - આ વિચાર સમાધિને આપે છે. . સ્વચ્છંદ, પ્રમાદ મૂકીને જાગૃત થા – જાગૃત થા. સત્સંગ સપુરુષના બોધે વિચાર કર્તવ્ય છે. બોધ હોય તે પ્રમાણે ભાવ કરવો તે પુરુષાર્થ – પરિણમશે. એકલો પુરુષાર્થ નકામો છે, સત્ પુરુષાર્થ કરવો. નિમિત્ત જોઈશે: બોધ પ્રમાણે ભાવ - ભાવ તે ભક્તિ છે.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy