________________
(૧૧)
ભવતન’-ભોગ-વિરત્ત, કદાચિત ચિંતએ, ધન જોબન પિય પુત્ત, કલત્ત અનિત્ત એ; કોઉ ન સરન મરનદિન, દુ:ખ ચડુંગતિ ભર્યો, સુખદુ:ખ એકહી ભોગત, જિય વિધિવસ પર્યો પર્યો વિધિવસ આન° ચેતન, આન જડ જુ કલેવરો,, તન અસુચિ, પરતે હોય આસ્રવ, પરિહરેતેં॰ સંવરો; નિરજરા તપબલ' હોય, સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો, દુર્લભ વિવેક વિના ન કબહૂં, પરમ ધરમ વિર્ષે રમ્યો ૧૨
છુધા તૃષા ગુરૂ રાગ, દ્વેષ અસુહાવને, જનમ જરા અરૂ મરણ, ત્રિદોષ ભયાવને; રોગ સોગ ભય વિસ્મય, અરૂ નિદ્રા ઘણી, ખેદ સ્વેદ મદ મોહ, અરતિ ચિન્તા ગણી.
ગણિએ અઠારહ દોષ તિનકરિ, રહિત દેવ નિરંજનો, નવ પરમ કેવલલબ્ધિમંડિત, સિવરમનિ-મનરંજનો, શ્રી જ્ઞાનકલ્યાણક સુમહિમા સુનત સબ સુખ પાવહીં, જન ‘રૂપચંદ’ સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં. – ૨૧
કેવલષ્ટિ ચરાચર, દેખ્યો નરિસો, ભવ્યનિપ્રતિ ઉપદેસ્યો, જિનવર તારિસો, ભવભયભીત મહાજન, સરણૈ આઈયા, રત્નત્રય લચ્છન, સિવપંથનિ લાઈયા.
૧૩
(૪) સંસાર શરીર અને ભોગોથી વિરક્ત બની. (૫) ચિંતન કર્યું (૬) કર્મોને વશ. (૭) અન્ય (૮) શરીર (૯) પર અર્થાત પુદગલાદિ પર પદાર્થોમાં રાગદ્વેષ થવાથી. (૧૦) ત્યાગવાથી સંવર હોય છે. (૧૧) તપથી નિર્જરા હોય છે. (૧૨) યાદસ :- - જેવું. (૧૩) તાદશ : તેવું.