________________
(૪૨૭)
શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત ३६ આલોચના
શ્રી
દોહા
સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઈષ્ટ દેવ વંદું સદા, ભય ભંજન ભગવંત અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ વઝાય; સાધુ સફળકે ચરનકું, વંદું શિષ નમાય. શાસન નાયક સમરિયે, ભગવંત વીરજિનંદ; અલિય' વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. શ્રી ગુરુદેવ પ્રસાદસેં, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ લનકી વૃદ્ધ. · પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર હિચાન; કર્મ અરિ ભાજે સભી, હોવે પરમ કલ્યાન.
શ્રી જિનયુગ પદ કમળયેં,મુજ મન ભ્રમર વસાય; કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરિસન પાય. પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરૌં અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત. આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિસેં, અબ તારો ભગવંત. દેવ ગુરુ ધર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા,મિથ્યા દુષ્કૃત મોય. મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તુમારી સાખર્ચે, વારંવાર ધિક્કાર. ૧ અનિષ્ટ ૨ વૃતાંત.વર્તન. ૩. મારાં માઠાં કામ નિષ્ફળ થાઓ.
૩
૧
૨
૩
૪
૫
ૐ
F
८
C
૧૦
૧૧
૧૨