________________
પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પૂનામાં કહેલું
:
સનાતન ધર્મ :
-
વચનાવલી વાંચતા :
કલ્યાણનો માર્ગ :
પ્રતિજ્ઞા :
ઉપાસનાનું નિવેદન
પ્રશ્ન :
શ્રી નો જવાબ :
‘‘સાચા પુરુષની શ્રદ્ધા-પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ સનાતન ધર્મ છે.’’
“મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.’’
‘‘અમારા કહેવાથી પ.કૃ.દેવની શ્રદ્ધા કરશે તેનું કલ્યાણ થશે.’’
“સંતના કહેવાથી મારે પ.કૃ. દેવની આજ્ઞા માન્ય છે.’’
તેની આજ્ઞા શું છે ?
તું આત્મા છે. જ્ઞાનીએ જોયો તેવો છે. તું સિદ્ધ સ્વરૂપ
છે.