________________
3ૐ સર્વજ્ઞાય નમઃ
સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમ:
પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર.
અનન્ય શરણના આપનાર એવા શ્રી સરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો !