________________
છે. ૧૮ છે. ૧૯ છે. ૨૦ છે. છે.
(૨૪૦) ગુણ ત્રણ્યના દેવની એકતા, જાયો બ્રહ્મ પ્રણવનો જાપ પુણ્ય પાપનાં ત્રાજવાં ત્રોડીયાં, મેહેલ્યો, વધઘટનો વેપાર કર્મ કાંડનાં કાટલાં પરહર્યા, પામ્યો જ્ઞાન અખૂટ ભંડાર ખટ શાસ્ત્રના ખોટા રાજવી, કહાડ્યા કરતા કુડા વાદ થાણું બેઠું વેદાંત ભુપાળનું, ઉક્યો અનહદ નોબત નાદ હડ જ્ઞાન ગગનમાં મલપતો, છૂટો મોહ માયાનો પાસ તુરીયા પદમાં વરતે સદા, અજ્ઞાન થઈ ગયું નાશ સંસાર સમુદ્રને શોષીયો, સુખ સાગર લહેર અપાર વસે અડસઠ તીરથ અંગમાં, દેવ ઓચરે જય જયકાર પરાપાર તે વરતે પ્રેમમાં, મુખે બોલે બોલ અમૂલ અણસમજુના આલ ગણે નહિં, જેમ કરીવર ઉપર ફૂલ જેનો કાળ તે કીંકર થઈ રહ્યો, મૃગ તૃષ્ણા જલ ત્રલોક તેને ચરણે તે શીશ નમાવતાં, ટળે ત્રિવિધ તાપ ઉર શોક. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક. ભાસે બ્રહ્મ કલોલ તે સર્વદા, ચાર ખાણને ચૌદ લોક. દુઃખરૂપ તે સુખ સાગર થયું, થયો દૈતવૃત્તિનો નાશ રવિમાં જ્યમ તમ ભાસે નહીં, ભાસે સઘળે તે પૂર્ણપ્રકાશ.
ઈ ઈ ઈ ઈ 8 8 8 8 5 )
3
છે. ૩૩ જી. ૩૪.
૧ હરિ = ચૈતન્ય. ૨ સ્વામી = ઈષ્ટ ૩, જીવ = અવિદ્યારૂપ ઉપાધિ પડી તે છવભાવ. ૪. ઈશ = માયારૂપ ઉપાધિને લીધે ઈશ્વર. ૫. સૂત્રાત્મા = સુતરની પેઠે પરોવાયલો. ૬.
ઓંકાર નામરૂપમાં ભેદનહીં. ૭. અજ્ઞાન આપવારૂપ જે ખટ શાસ્ત્રો છે તે ખોટા છે. ૮. કૂડા = જૂઠા. ૯. છેવટનું સત્ સિદ્ધાંત-ખરો રાજા. ૧૦. હદ નહીં, આધ, મધ્ય અંતરૂપે નહીં હોય-તેમાંથી વિશેષ કરીને ભાન થાય છે. બાહ્યની વૃત્તી અંતરમાં થાય છે ત્યારે તે સંભળાય છે. ૧૧. આત્માની ચોથી અવસ્થા. ૧૨. પરસ્થિતિ યા મધ્યભાવેથી પર બોલાય નહી, સમજાય નહી.