________________
(૨૦૯) શ્રી ઋષભદેવસ્વામી સ્તવન
(શ્રી આનંદઘનજી કૃત સ્તવન) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરોરે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત,
ઋષભ.
૨
૩
પ્રીત સગાઈ રે જગમાં સહુ કરેરે,પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહીરે, સોપાધિક ધન ખોય.
ઋષભ. કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરેરે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહીએ સંભવેરે, મેળો ઠામ ન થાય.
| ઋષભ. કોઈ પતિરંજન અતિઘણું તપ કરે, પતિ રંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યર, રંજન ધાતુ મિલાપ.
ઋષભ. કોઈ કહે લીલારે અલખ અલખ તણીરે,લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ.
ઋષભ. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યુંરે, પૂજા અખંડિત એહ, કપટ રહિત થઈ આતમ અરપણારે, આનંદઘન પદ રહ.
ઋષભ.
૪
૫
૬
- (૧) કાર્ટમાં બળી મરે (૨) પ્રકૃતિ, સ્વભાવ.