________________
(૧૮૮)
ળ છઠ્ઠી
ઢાળ છઠ્ઠી
છઠ્ઠી કાંતા દષ્ટિ-વિચાર અચપલ રોગરહિત નિષ્ફર નહિ,
અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા,
સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ.
ધન ધન શાસન શ્રી જિનવરતણું. ૧ ધીર પ્રભાવીરે આગલે યોગથી,
મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઈષ્ટનોરે ઠંદ્ર અધૃષ્યતા
જન પ્રિયતા હોય નિત્ય. ધન.૨ નાશ દોષનોરે તૃમિ પરમ લહે,
- સમતા ઉચિત સંયોગ; નાશ વૈરનોરે બુદ્ધિ શતંભરા, એ નિષ્પન્નહ યોગ.
ધન ૩ ચિન્હ યોગનાંરે જે પરગ્રંથમાં, - યોગાચારય દિ; પંચમ દષ્ટિ થકી સવિ જોડીએ, એહવા તેહ ગરિષ્ઠ.
ધન ૪ છઠિ દિદ્વિરે હવે કાંતા કહું,
- તિહાં તારાભ-પ્રકાશ, તત્ત્વમીમાંસારે દઢ હોયે ધારણા. નહીં અન્ય શ્રુત વાસ.
ધન. ૫