________________
(૧૭૪)
૩ તપકલ્યાણક :
શ્રમજલરહિત સરીર, સદા સબ મલરહિઉ છીર-વરન વર રૂધિર, પ્રથમઆકૃતિ લહિઉ; પ્રથમ સારસંહનન, સરૂપ વિરાજ હીં,
સહજ સુગંધ સુલચ્છન-મંડિત છાજહીં. છાજહિ અતુલ બલ પરમ પ્રીય હિત, મધુર વચન સુહાવને, દસ સહજ અતિશય સુભવ મૂરતિ, બાળલીલ કહાવને; આબાલ કાલ ત્રિલોકપતિ મન, રૂચિત ઉચિત જ નિત નએ, અમરોપનીત પુનીત અનુપમ, સકલ ભોગ વિભાગએ. ૧૧
ભવતન-ભોગ-વિરત્ત, કદાચિત ચિંતએ, ધન જોબન પિય પુત્ત, કલત્ત અનિત્ત એ; કોઉ ન સરન મરનદિન, દુઃખ ચગતિભર્યો,
સુખદુ:ખ એકહિ ભોગત, જિય વિધિવસ પર્યો ૧૦ પર્યો વિધિવસ આન" ચેતન, આન જડ નું કલેવરો', તન અસુચિ, પરતેહોય આસવ, પરિહરેāજ સંવરો; નિરજરા તપબલ હોય, સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો, દુર્લભ વિવેક વિના ન કબહું, પરમ ધરમ વિષે રમ્યો. ૧૨
યે પ્રભુ બારહ પાવન", ભાવન ભાઈયા, લૌકાંતિક વાર દેવ, નિયોગી આઈયા; કુસુમાંજલિ દે ચરન-કમલ સિર નાઈયો,
સ્વયંબુદ્ધ પ્રભુ યુતિ કરિ, તિન સમુઝાઈયો. ૧ પસીના રહિત. ૨ સર્વ પ્રકારના મલથી રહિત. ૩ દૂધના રંગ જેવું રક્ત. ૪ - સમચતુરગ્રસંસ્થાન. પવજવૃષભનારાચસંહનન. ૬ દેવો દ્વારા લાવેલું. સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત બની.૮ ચિંતન કર્યું. અનિત્ય. ૧૦કર્મોને વશ. ૧૧ અન્ય. ૧૨ શરીર ૧૩ પર અર્થાત્ પુદ્ગલાદિ પર પદાર્થોમાં રાગદ્વેષ થવાથી, ૧૪ ત્યાગવાથી સંવર હોય છે, ૧૫ તપથી નિર્જરા હોય છે. ૧૬ પવિત્ર. ૧૭ સ્તુતિ.