________________
'કટી દરકાર કરવાના નાના સ્નાયત-ધ
(૧૫૦) આપસમેં ઈક ઠૌર થાપિકરિ જે દુઃખ દીને; પેલિ દિયે પગલે દાબિકરિ પ્રાણ હરિને; આપ જગતકે જીવ જિતે તિન સબકે નાયક, અરજ કરું મેં સુનો દોષ મેટો દુઃખદાયક. અંજન આદિક ચોર મહા ઘનઘોર પાપમય, તિનકે જે અપરાધ ભયે તે ક્ષમા ક્ષમા કિય; મેરે જે અબ દોષ ભયે તે ક્ષમહુ દયાનિધિ, યહ પડિકોણો કિયો આદિ ષટકર્મમાહિં વિધિ.
૨ પ્રત્યાખ્યાન કર્મ જે પ્રમાદ વશ હોય વિરાધે જીવ ઘનેરે, તિનકો જો અપરાધ ભયો મેરે અઘ ઢેરે; સો સબ જૂઠો હોહુ જગતપતિકે પરસાદે, જો પ્રસાદૌં મિલે સર્વ સુ:ખ, દુ:ખ ન લાધે. મેં પાપી નિર્લજજ દયાકરિ હીન મહાશઠ, કિયે પાપ અતિ ઘોર પાપમતિ હોય ચિત્તદુઠ; નિંદું છું મેં બારબાર નિજ જિયકો ગરહું, સબ વિધિ ધર્મ ઉપાય પાય ફિરિ પાપહિ કરહું. દુર્લભ હે નરજન્મ તથા શ્રાવકકુલ ભારી, સત્સંગતિ સંયોગ ધર્મ જિન શ્રદ્ધા ધારી; જિન વચનામૃત ધાર સમાવર્તી જિનવાની, તો હૂ જીવ સંહારે ધિક્ ધિક્ ધિક હમ જાની ઇંદ્રિયલંપટ હોય ખોય નિજ જ્ઞાનજમા સબ, અજ્ઞાની જિમ કરે તિસી વિધિ હિંસક હૈ અબ, ગમનાગમન કરતો જીવ વિરાધે ભોલે, તે સબ દોષ કિયે નિંદૂ અબ મનવચતોલે.