________________
(૧૨૯) તારે તો ખેદ, ખેદ ને દીનતા કરવી - હું તો અનંત દોષનું ભાન છું. ભાવ કર્યો એટલે માન્ય કર્યું – ભાવનું ફળ – જ્ઞાનીએ ઉપસર્ગ તે વિપાક જોયા. - જ્યાં સુધી તું સંબંધમાં છે ત્યાં સુધી દોષ છે- કંઈ પણ બોલવું તે બોધરૂપે નહીં પણ સઝાય સ્વાધ્યાયરૂપે બોલવું.
| નિશાળમાં પરીક્ષા થતી હોય તે વખતે, બીજા વખતે વાત જુદી અને પોતાની પરીક્ષા થાય તે વાત જુદી; પોતાના ઉપર આવ્યું પરીક્ષા - બધાના ખાતાં હોય પણ પોતાનું ખાતું જોવું - તેમ પોતાના ઉપર આવી જવું તે પ્રાયશ્ચિત છે.
જ્ઞાનીના વચનનો આશય ક્યારે સમજ્યા કહેવાય ? અસંગભાવ હોય ત્યારે.
|
ચૈત્યવંદન સૂત્રો.
શ્રી નવકારમંત્ર. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિઆણં નમો ઉવક્ઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણે એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ.
૭ ૮ ૯