SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચક્ખાણ આદિ જ વિનય કોના જેવો? ગૌતમસ્વામી જ ત્યાગ કોના જેવો? જંબૂસ્વામી - બ્રહ્મચર્ય કોના જેવું? સ્થૂલિભદ્ર જિન ઉપાસના કોના જેવી? શ્રેણિક જ સ્તોત્ર રચના કોની? માનતુંગસૂરિ સાહિત્યજ્ઞાન કોનું? હરિભદ્રસૂરિ પ્રભાવકતા કોની? નેમિસૂરિ ચરિત્ર કોનું? ચંદનબાળા જાતિસ્મરણ જ્ઞાન કોનું? આદ્રકુમાર પચ્ચકખાણ (નિયમ) : કર્મ આશ્રવ ક્ષય થાય, કર્મબંધનો ક્ષય થાય. “મનની પાળ એટલે પચ્ચખાણ : સંયમની સુવાસ, મનની દૃઢતા અને જીવનની સાર્થકતા વધે. વિકારો, તૃષ્ણા છેદાય તેથી ઉપશમ ભાવ પ્રગટે, તેનાથી પચ્ચકખાણ શુદ્ધિ થાય. મૂળ સંસ્કૃત શબ્દ : પ્રત્યાખ્યાન સવારના નવકારશી અને સાંજે ચોવિહાર કરો – તીર્થંચ-નરકગતિ ન મળે. સો વર્ષમાં જેટલા કર્મો ખપાવે તે નવકારશીના પચ્ચખાણ વડે થાય. સૂર્યોદય બાદ ૪૮ મિનિટ સુધી ચારેય (અસણં, પાછું, ખાઈમ, સાઈમ) પ્રકારના આહારનો ત્યાગ. પચ્ચખાણ ક્યારે કાળ નવકારશી સૂર્યોદય પહેલા સૂર્યોદય બાદ ૪૮ મિ. ૧૦૦ વર્ષની અકામ નિર્જરા પોરિસી સૂર્યોદયથી ૧ પ્રહર ૧૦૦૦ " '' '' સાઢપોરિસી સૂર્યોદયથી ૧/, પ્રહર ૧૦૦૦૦ '' '' ' પુરિમષ્ઠ સૂર્યોદયથી ૨ પ્રહર ૧ લાખ વર્ષ પ્રમાણના પાપ નાશ ફળ =================K ૫૨ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy