________________
>>>>
મહાવીર વાણી
ભગવાન કહે છે :
પ્રિત, હેત કે મૈત્રિ કરજો રાગ-આસિકત કે સ્વાર્થ હશે તો રાગમાંથી દ્વેષ-તિરસ્કાર અને તેમાંથી વે૨ સર્જાશે... વે૨નું વિસર્જન કરવા મહાવીર ભગવાને વિશ્વ પર મૈત્રિભાવ અને વાત્સલ્યનો વેગ વિસ્તાર્યો... તેમના શરીરનું લોહી માતાના દૂધ જેવું થઈ ગયું... પોતે અચલ, અમલ અને અખંડ પ્રભુતાનાં ધણી થઈ બેઠા. વાત્સલ્ય પ્રેમની પરાકાષ્ઠાનું ફળ અચિંત્ય અને અદ્ભૂત છે તેની પ્રતીતિ જગતને કરાવી...
****************** 80 ******************