________________
અત્યંત સુંદર સમાધિ સાથે પ્રાણ છોડીને બારમા દેવલોકે પહોંચે છે.
આવા હતા મહાન ભીખ ! ધર્માત્મા ભીષ્મ ! આત્મબલિદાન- વ્યસની ભીખ !
હા, નિયતિથી નિષ્ફળ બનાવાયેલા પુરુષાર્થના સ્વામી ! છતાંય અદુ:ખી ! આંસુ વિનાના અને હાસ્ય વિનાના !
પરમ-પિતૃભક્ત ! મહાબ્રહ્મચારી ! જબ્બર અહિંસક ! ગૃહસ્થ ભીખ! કેવા મહાન ! મહામુનિ ! ઉગ્ર તપસ્વી ! અજાતશત્રુ ! દેહાત્મભેદકારક ! સાધક ભીખ ! કેવા વંદનીય ! ના, આવા ભીષ્મના પાત્રાલેખનમાં એમને “હાણા' કલ્પીને કોઈ અન્યાય આચરજો મા !
જૈન મહાભારત ભાગ-૧