________________
૧ આચાર-અંગસૂત્ર-૧-વિષયાનુક્રમ
શ્રુતસ્કંધ -૧ અધ્યયન-૧-“શસ્ત્ર પરિજ્ઞા”
ઉદ્દેશક-૧-જીવ અસ્તિત્વ [૧] આરંભ વાક્ય [૨] પૂર્વભવના સ્થાનનું અજ્ઞાન [3] પૂર્વભવ કે પુર્નજન્મનું અજ્ઞાન [૪] - જાતિ સ્મરણ આદિ જ્ઞાનથી પૂવા-પર જન્મનું જ્ઞાન,
- પૂર્વાપર જન્મની જાણકારીનો હેતુ [૫] આત્મવાદીનું લોક-કર્મ-ક્રિયાવાદિત્ય [૬- કર્મબંધ પરિણા -૧૨] - કર્મબંધના કારણભૂત ક્રિયાના ભેદો.
- કર્મ અને કર્મબંધને નહીં જાણનારને થતો દુઃખ વિપાક અને ભવભ્રમણ
- જીવનના માટે થતી માન-પૂજા-સત્કાર આદિ પાપક્રિયાથી કર્મબંધ [૧૩] કર્મબંધનો જ્ઞાનવાળો જ મુનિ છે.
(૧) ઉદેશક-૨-“પૃથ્વીકાય”[૧૪] પૃથ્વીકાયના હિંસક [૧૫] - પૃથ્વીકાયમાં જીવોનું અસ્તિત્વ,
-આ હિંસાથી વિરમે તે મુનિ
- અસંખ્યય જીવહિંસા રુપ પૃથ્વીકાયના હિંસક તે દ્રવ્યલિંગી. [૧૩] પૃથ્વીકાયની ત્રિવિધ હિંસા અને તે હિંસાનો હેતુ. [૧૭ - પૃથ્વીકાયની હિંસાનું ફળ અને તે ફળનો જ્ઞાતા.
- પૃથ્વીકાયની હિંસાથી અનેક જીવની હિંસા. - પૃથ્વીકાય જીવોની વેદના અને અંધ-બહેરા-મૂંગા પુરુષનું દૃષ્ટાંત
- પૃથ્વીકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન [૧૮] - પૃથ્વીકાયના અહિંસક તે વેદનાના જ્ઞાતા.
- પૃથ્વીકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ.
- પૃથ્વીકાયના જ્ઞાતા તે જ મુનિ. મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ