________________
'વિવાંગસૂય- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૫...
(૧) અધ્યયન-૫-“બૃહસ્પતિ દત્ત” [.૨૭- - સોમદત્ત પુરોહિત, વસુદત્તાભાર્યા, બૃહસ્પતિદત્તપુત્ર -.૨૮] - ગૌતમનું ભિક્ષાર્થે ગમન, રાજમાર્ગે પ્રાણદંડ દૃશ્ય
-પૂર્વભવ, મહેસરદત્ત પુરોહિત, જિતશત્રુ રાજા માટે યજ્ઞમાં બાળકોની આહુતિ, પૂર્ણાયુ, નરકગતિ,
- મહેસરદત્તના જીવનો બૃહસ્પતિદત્ત નામે જન્મ - ઉદાયન રાજા સાથે મૈત્રી, પદ્માવતી રાણી સાથે અનાચાર - પ્રાણદંડની શીક્ષા, મૃત્યુ, ભવભ્રમણ, અંતે નિર્વાણ
----*----*----
(૧) અધ્યયન-૬-“નંદિસેન્ન [.૨૯- - શ્રીદામરાજા, બંધુશ્રી ભાર્યા, નંદિસેનકુમાર -:30] - ગૌતમનું ભિક્ષાર્થ ગમન, માર્ગમાં વધદશ્ય
- પૂર્વભવ, દુર્યોધન નામે જેલર, બંદીઓને વિવિધ રીતે
કઠોર દંડ કર્તા, નિર્દયતાને લીધે છકી નરકે - નરકમાંથી અહીં બંધુશ્રીની કુક્ષિમાં, જન્મ, નંદિસેણ - રાજ્યલિસા માટે પિતા શ્રી દામ રાજાને મારવા માટે ષડયંત્ર, પકડાઈ જવું, વધાજ્ઞા, નરકગતિ થશે,
- ભવભ્રમણ, અંતે બોધિપ્રાપ્તિ, કાળક્રમે મોક્ષ ----*----*----
(૧) અધ્યયન-૫-“ઉદ્દેબરદત્ત” [.૩૧] - સાગરદત્ત સાર્થવાહ, ગંગદત્તા ભાર્યા, ઊબર દત્ત
- ભ૦ મહાવીર સમવસરણ, ગૌતમનું ભિક્ષાર્થેગમન - નગરના પૂર્વ, પશ્ચિમ દક્ષિણ, ઉત્તર દ્વારે ક્રમશઃ પ્રવેશતા
એકના એક કોઠીયાને જોવો - પૂર્વભવ પૃચ્છા, ધનંતરી નામે વૈદ્ય, અષ્ટાંગ આયુર્વેદ
ચિકિત્સા માટે અનેક પ્રકારે માંસનો પ્રયોગ - પોતે પણ માંસ-મદિરા સેવી, મૃત્યુ, નરકગાતિ - ગંગદત્તા સાર્થવાહી મૃતવત્સા હોવાથી પુત્ર માટે –
યક્ષ પૂજાદિ, ધવંતરીના આત્માનો ત્યાં જન્મ - ઉંબરયક્ષ કૃપાથી પ્રાપ્ત થયો હોવાથી ઉંબરદત્ત નામ - માતા, પિતાના મૃત્યુ બાદ ઉંબરદત્તનો ગૃહનિકાલ - ઉંબરદત્તના શરીરમાં સોળ રોગોત્પતિ, મૃત્યુ - અનેક ભવમાં ભ્રમણ બાદ અંતે મહાવિદેહે મોક્ષ
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 200
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ