SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪૩- - ઉપોદઘાત, જિતશત્રુ રાજા, સુબુદ્ધિ મંત્રી, દુર્ગંધીખાઈ -૧૪૪] – જિતશત્રુ દ્વારા મનોજ્ઞ અશનાદિપ્રશંસા, સુબુદ્ધિ-મૌન - દુર્ગંધી ખાઈનું પાણી, જિતશત્રુની જુગુપ્સા, સુબુદ્ધિ મૌન - સુબુદ્ધિ દ્વારા પુદગલભાવ કથન, જિતશત્રુને પ્રતિબોધ - સ્થવિરો પાસે જિતશત્રુ-સુબુદ્ધિની દીક્ષા, મોક્ષ (૧) અધ્યયન-૧૩-‘મંડુક” [૧૪૫- - ઉપોદઘાત, ભ0 મહાવીર સમવસરણ, દર્દુરદેવ -૧૪૭] - નાટ્ય વિધિ, ગૌતમની જિજ્ઞાસા, દુર્દુર-પૂર્વભવ નંદમણિકાર શ્રમણોપાસક, મિથ્યાત્વીપણું - અઠ્ઠમ તપમાં તૃષાથી વ્યાકુળ, વાવ નિર્માણ વાવને ફરતો કિલ્લો, વનખંડ, ચિત્ર સભાદિ - = ... નાયાધમ્મકહા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૨ (૧) અધ્યયન-૧૨-‘ઉદક’ - નંદને સોળ રોગ, મૃત્યુ, દેડકાપણે ઉત્પત્તિ - દેડકાને પૂર્વજન્મજ્ઞાન, વ્રતગ્રહણ, તપ - ભ૦ વંદનાર્થે ગમન, અશ્વ દ્વારા ઘાયલ થવું - દેડકાની અંતિમ આરાધના, દેવગતિ • મહાવિદેહ ક્ષેત્રે મોક્ષ (૧) અધ્યયન-૧૪-“તેતલીપુત્ર” [૧૪૮] ઉપોદઘાત, તેતલિપુત્ર અમાત્ય, પોટ્ટિલા સાથે લગ્ન [૧૪૯] - કનકરથ રાજા, પુત્રોને અંગવિકલ કરવા - પોટીલા અને પદ્માવતી રાણીની સંતતિનું પરિવર્તન [૧૫૦- તેતલી પુત્રની રીસથી કાળક્રમે પોટ્ટીલાની દીક્ષા -૧૫૨] - પોટ્ટીલા આર્યાનો અભ્યાસ, અનશન, દેવગતિ [૧૫૩] – કનકરથ રાજાનું મૃત્યુ, પુત્ર કનકધ્વજ રાજા [૧૫૪- - તેતલીપુત્રનો અનાદર, બાળ મરણના પ્રયત્નો -૧૫૫] - પોટ્ટીલ દેવ દ્વારા પ્રવજ્યા પ્રેરણા, તેતલીપુત્રને જાતિસ્મરણ, પૂર્વે મહાપદ્મરાજા, દીક્ષા લઈ- ચૌદપૂર્વ અભ્યાસ, મહાશુકે દેવ, - તેતલીપુત્રની સ્વયંદીક્ષા, કેવળજ્ઞાનોત્પતિ [૧૫૬] - દેવ દ્વારા કેવલજ્ઞાન મહોત્સવ, કનકધ્વજ રાજાનું ધર્મ શ્રવણ, શ્રાવકત્વ, તેતલીપુત્રનો મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 179 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy