________________
... ભગવઈ- શતક. ૧, ઉદ્દેશક. ૪ ... 2
- (૧) ઉદ્દેશક-૪-“કર્મપ્રકૃત્તિ” [૪૬- - કર્મપ્રકૃત્તિના આઠ ભેદ (પ્રજ્ઞપના સૂત્રની સાક્ષી) -૪૭] - કર્મપ્રકૃત્તિ કઈ રીતે બાંધે, કેટલી વેદે, રસબંધ કેટલો વગેરે [૪૮] - મોહનીય કર્મોદય કાળે ઉપસ્થાપન, બાલ વીર્યતાથી
- મોહનીય કર્મોદય કાળે અપક્રમણ, બાલ-વીર્ય કે બાલ પંડિતવીર્યથી
- મોહનીય કર્મ ઉપશમન પંડીત, વીર્યથી, અપક્રમણ આત્માથી જ થાય. [૪૯] - પાપકર્મ વેદન વિના મુક્તિ નહીં, કર્મના બે ભેદ-પ્રદેશ, અનુભાગ
- પ્રદેશકર્મનું નિયમાવેદન, કર્મવેદન-પરિણમન દૃષ્ટા સર્વજ્ઞ [10] પુદગલ, સ્કંધ અને જીવની વૈકાલિક સ્થિતિ [૫૧] - માત્ર સંયમ, સંવર, બ્રહ્મચર્ય કે પ્રવચન માતા પાલનથી મુક્તિ નહીં - કેવળીની સૈકાલિક સિદ્ધિ, કેવલી પૂર્ણ સર્વજ્ઞ છે.
(૧) ઉદ્દેશક-પ-“પૃથ્વી” [પર- - સાત પૃથ્વીઓ (નરકો), સાતે નરકની આવાસ સંખ્યા -૫૬] - ભવનવાસી દેવોની આવાસ સંખ્યા [૫૭- - પૃથ્વીકાયિકોથી જ્યોતિષી દેવ સુધીના આવાસો -ક0] - સૌધર્મ દેવલોકથી અનુત્તર પર્વતના વિમાનવાસો [૧૧] પૃથ્વી વગેરેમાં સ્થિતિ, અવગાહનાદિ દશ સ્થાન વિષયક ગાથા [કર- - રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસમાં સ્થિતિ સ્થાન, અવગાહના સ્થાન -૧૩] - શરીર, સંઘયણ, સંસ્થાન, લેશ્યાદિ સ્થાનો, તે-તે સ્થાને વર્તતા
જીવોની કષાય યુક્તતાના વિવિધ ભેદો [૬૪- - રત્નપ્રભાદિ સાતે પૃથ્વીમાં નૈરયિકોની દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, -૬૫] - યોગ, લેગ્યાના ભેદો તથા દૃષ્ટિ આદિમાં કષાયયુક્તતા
- લેયા વિષયે સાતે નરકમાં ભિન્નતા [3] અસુરકુમારાદિ ભવનવાસીમાં સ્થિતિ આદિ ભેદે કષાયયુક્તતા [૬૭] પૃથ્વીકાયિકાદિ સ્થાવરોના સ્થિતિ સ્થાન, કષાયયુક્તતા [૬૮] - વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતરાદિ દેવોના સ્થિતિ આદિ દશ સ્થાન, તે-તે સ્થાને કષાય વૈવિધ્ય
(૧) ઉદ્દેશક-૬-“યાવંત” [૬૯] ઉદયાસ્ત સમયે સમાન અંતરથી સૂર્યદર્શન, પ્રકાશ-તાપ-સ્પર્શ ક્ષેત્ર [૭૦] લોક-અલોક અંત સ્પર્શના, બેટ-સમુદ્ર, પાણી-વહાણાદિ સ્પર્શના
મુનિ દીપરત્નસાગર સર્જિત
114
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ