SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ ગતાગત : ૧૧૦ જીવ ભેદોની અપેક્ષાથી ઃ નામ આતિ સંખ્યા ૧૧ E ૫ ૪ ૩ ૨ ૨ પહેલી નરક બીજી નરક ત્રીજી નરક ચોથી નરક પાંચમી નરક છઠ્ઠી નરક સાતમી નરક ભવનપતિ, વ્યંતર જ્યોતિષી, પ્રથમ બે દેવલોક ૩ થી ૮ દેવલોક ૯ થી ૧૨ દેવલોક ૯ ત્રૈવેયેક ૧ ૫ અણુત્તર વિમાન પૃથ્વી, પાણી,વનસ્પતિ તેઉ, વાઉ ત્રણ વિકલેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય 2 $ ૧ ૧ ૧ ૭૪ ૪૯ ૪૯ ૮૭ મનુષ્ય ૯ નોંધ :– ચાર્ટમાં સંશી અને અસંશી 46 વિવરણ ૫ સંશી, ૫ અસંશી ૧ મનુષ્ય ૫ સંશી, ૧ મનુષ્ય ભૂજ પરિસર્પ વર્જ્ય ખેચર વર્જ્ય સ્થળચર વર્જ્ય ઉરપરિસર્પ વર્ઝા ઊ ૧ મનુષ્ય, ૧ જળચર બંનેની સ્ત્રી વર્જી ૫ સંશી, ૫ અસંજ્ઞી ૫ યુગલિયા, ૧ મનુષ્ય ૫ સંજ્ઞી, ૩ યુગલિયા ૧ મનુષ્ય ૫ સંજ્ઞી તિર્યંચ ૧ મનુષ્ય મનુષ્ય મનુષ્ય અપ્રમત્ત સંયત મનુષ્ય ૪૬ તિર્યંચ, ૩ મનુષ્ય, ૨૫ દેવ ક્રમથી ૪૬ તિર્યંચ ૩ મનુષ્ય ૪૬ તિર્યંચ ૩ મનુષ્ય ૭૪+૭ નરક+; દેવલોક ૩૮ તિર્યંચ, ૩ મનુષ્ય, ૪૯ દેવ, ૬ નરક જ્યાં પણ હોય ત્યાં તેને તિર્યંચ સમજવા ગતિ સંખ્યા વિવરણ E E ૫ ૪ ૩ ૨ ૧ || ૯ ૬ ૫ સંશી ૧ મનુષ્ય આગત પ્રમાણે આગત પ્રમાણે આગત પ્રમાણે આગત પ્રમાણે આગત પ્રમાણે જળચર ૫ સંશી, ૩ સ્થાવર,૧ મનુષ્ય ૫ સંજ્ઞી, ૩ સ્થાવર,૧ મનુષ્ય આગતિ પ્રમાણે મનુષ્ય | મનુષ્ય ૧ ૧ ૧ ૪૯ ૪ ૪૯ ૯૨ ૮૭ + ૫ યુગલિયા ૧૧૧ સિદ્ધ સહિત ૧૧૦(સર્વત્ર) મનુષ્ય ૪૬ તિર્યંચ ૩ મનુષ્ય ૪૬ તિર્યંચ ૪૬ તિર્યંચ ૩ મનુષ્ય વિશેષ જ્ઞાતવ્ય : ૧. બીજી નારકીથી છઠ્ઠી નારકી સુધી આગતની સમાન ગત છે. પહેલી નરકમાં અસંશી છોડીને ગત છે. સાતમી નરકમાં મનુષ્ય છોડીને ગત છે. સાતમીમાં પુરુષ અને નપુંસક જઈ શકે છે. સ્ત્રી કોઈ પણ જાતી નથી. ૨. ચાર્ટમાં પાંચ યુગલિયા ઊ બે તિર્યંચ યુગલિયા(ખેચર અને સ્થળચર–ચૌપદ) અને ત્રણ મનુષ્ય યુગલિયા(અસંખ્યાતા વર્ષના કર્મભૂમિ, અકર્મભૂમિજ અને અંતર્ધીપજ.) ૩. ગતિ આગતિના આ પ્રકરણમાં પર્યાપ્ત નામ કર્મવાળાની અપર્યાપ્ત અવસ્થાને ગણી નથી, તેથી નારકી દેવતાની ગતિમાં પણ આગતિની જેમ પર્યાપ્ત જ લેવામાં આવ્યા છે; પર્યાપ્ત, અપર્યાપ્ત એ બંને ભેદ લેવામાં નથી આવ્યા. અર્થાત્ નારકી દેવતામાં પર્યાપ્ત જીવ જ આવે છે અને નારકી દેવતા મૃત્યુ પામીને જ્યાં જન્મે છે ત્યાં પર્યાપ્ત જ બને પર્યાપ્ત બન્યા વિના અપર્યાપ્ત અવસ્થામાં તેઓ ત્યાં મરતા નથી. ૪. તિર્યંચ, મનુષ્ય ૫રસ્પર અપર્યાપ્ત અવસ્થાનું આયુષ્ય બાંધી શકે છે અને અપર્યાપ્ત અવસ્થામાં મરીને અન્યત્ર(મનુષ્ય–તિર્યંચમાં) જન્મી શકે છે. ૫. અણુત્તર વિમાનમાં અપ્રમત્ત સંયત સ્વલિંગી જ જાય છે, લબ્ધિવાન પણ અણુત્તર દેવ બને છે તથા લબ્ધિ રહિત હોય તો પણ અણુત્તર દેવ બને છે. ૬. નવ પ્રૈવેયકમાં સ્વલિંગી સમ્યગ્દષ્ટિ અને સ્વલિંગી મિથ્યાદષ્ટિ જાય છે. ૭. નવમાથી ૧૨માં દેવલોક સુધી સાધુ, શ્રાવક, સ્વલિંગી, અન્યલિંગી, મિથ્યાદષ્ટિ, સમ્યગ્દષ્ટિ આદિ મનુષ્યો જઈ શકે છે. સાતમું : શ્વાસોશ્વાસ પદ શ્વાસોશ્વાસની ક્રિયા સાંસરિક જીવોના શરીરનું એક આવશ્યક અંગ છે. એના વિના સંસારના કોઈપણ પ્રાણી જીવી શકતા નથી. આ શ્વાસોશ્વાસની ક્રિયા જીવોના ભિન્ન ભિન્ન રૂપમાં મંદ—તીવ્ર ગતિથી થાય છે. એનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે :– ૧. નારકી જીવ સદા તીવ્ર ગતિથી શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે. ૨. તિર્યંચ-મનુષ્ય તીવ્રગતિ, મંદગતિ આદિ વિભિન્ન પ્રકારે (વેમાત્રાથી એટલે નિશ્ચિત કાળ મર્યાદા નથી કહી શકાતી) શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે. ૩. અસુરકુમાર દેવને જઘન્ય સાત થોવ(લવ) ઉત્કૃષ્ટ સાધિક એક પક્ષ શ્વાસોશ્વાસ ક્રિયામાં લાગે છે. ૪. નાગકુમારાદિ અને વાણવ્યંતર દેવોનું શ્વાસોશ્વાસ કાળમાન જઘન્ય સાત ઘોવ, ઉત્કૃષ્ટ અનેક મુહૂર્ત છે. ૫. જ્યોતિષી દેવોનું શ્વાસોશ્વાસ કાળમાન જઘન્ય અનેક મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અનેક મુહૂર્તનું છે. જઘન્યથી ઉત્કૃષ્ટમાં સંખ્યાત ગણા(બે—ચારગણું આદિ) અંતર છે. ૬. દેવલોકમાં દેવોના શ્વાસોશ્વાસ કાળમાન આ પ્રકારે છે–
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy