________________
251
jainology II
આગમસાર નોંધઃ- (૧) વિસ્તાર અને ઊંચાઈ બે-બે પ્રકારની બતાવવામાં આવી છે. એક શરૂઆતની બીજી અંતિમ સમુદ્ર પાસેની (૨) અંતર નદીઓ સર્વત્ર સમાન વિસ્તારવાળી છે. અતઃ ગંગા-સિંધનો પરિવાર જ એમનો પરિવાર છે. અર્થાત પરિવાર રહિત છે કેમ કે એમના માર્ગમાં કોઈ નદી એમાં ભળતી નથી. (૩) પાણીની ઊંડાઈથી વિસ્તાર ૫૦ ગણો હોય છે. પ્રારંભની અપેક્ષા અંત ૧૦ ગણો હોય છે. (૪) મહાવિદેહ ક્ષેત્રની ૬૪+૧૨ ઊ ૭૬ નદીઓ ભૂમિગત કુંડોમાંથી નીકળી છે. બાકી બધી નદીઓ પર્વત પરના દ્રહોમાંથી નીકળી છે. (૫) નદીઓની કુલ સંખ્યામાં હેમવત–હરણ્યવતની નદીઓ ૨૮,૦૦૦૪૪ઊ૧,૧૨,૦૦૦ નદીઓ સમજવી. તેમજ હરિવાસ-રમ્યવાસની બમણી ૨,૨૪,૦૦૦ નદીઓ સમજવી.(+૯૦ મુખ્ય નદી) દ્રહોના યોજના પરિમાણ :- (કલ દ્રહ -૧૬) નામ
લંબાઈ | પહોળાઈ | ઊંડાઈ | દેવી | પદ્મ પદ્મદ્રહ | પંડરીક દ્રહ | 1000 ૫00 | 10 | શ્રી,કીર્તી | ૧૨૦૫૦૧૨). મહાપદ્મદ્રહ/ મહાપુંડરીકદ્રહ ૨૦00 1000 | ૧૦ હી/લક્ષ્મી ૨૪૧૦૦૨૪૦. | તિગિચ્છદ્રહ, કેસરી દ્રહ | ૪૦૦૦ ૨૦૦૦ ૧૦ | ધૃતિ/બુદ્ધિ ૪૮૨૦૦૪૮૦
| ૧૦ દ્રહ ભૂમિપર | ૧૦૦૦ ૫૦૦ | ૧૦ |- | ૧૨૦૫૦૧૨૦૦ પર્વત સંખ્યા (૨૯) – કંચનગિરિ ૨૦૦, મહાવિદેહમાં ૧૬+૪ ઊ ૨૦ વક્ષસ્કાર, ૪ યમક, ચિત્ર વિચિત્ર, વર્ષધર, ૩૪ વૈતાઢય, ૪ વૃતવૈતાઢય, ૧ મેરુ પર્વત. આ પ્રકારે કુલ પર્વત ૨૦૦+૨૦+૪+૬+૩૪+૪+૧ ઊ ૨૬૯. કૂટ સંખ્યા-પર૫:- (૪૬૭+૫૮+ ઊ પર૫)
વર્ષધર ૬ પર્વતો પર ૧૧ + ૮+ ૯ ઊ ૨૮ ૪૨
૫૬ ચોત્રીસ વૈતાઢયો પર – ૩૪ X ૯ સોળ વક્ષસ્કાર પર – ૧૬ ૪ ૪
૬૪ ૪ ગજદેતા પર – ૯+૯+ ૭ + ૭ મેરુના નંદનવનમાં ૯ પર્વતો પર કૂટ સંખ્યા
કુલ ઊ ૪૬૭
ભદ્રશાલ વનમાં જંબૂ વૃક્ષના વનમાં કૂટ શાલ્મલી વૃક્ષના વનમાં ૩૪ ચક્રવર્તી વિજયમાં ઋષભકૂટ ભૂમિ પર કૂટ સંખ્યા
કુલ મહાવિદેહ પૂર્વ પશ્ચિમના એક લાખ યોજનઃ
ઊ
૫૮
| મેરુ
ઊ ૧૦,000 યોજન બે ભદ્રશાલ વન ૨૨૦૦૦ + ૨૨૦૦૦ ઊ ૪૪,૦૦૦ યોજન | ૧૬ વિજય | ૨૨૧૨.૭૫ ૪ ૧૬ | ઊ ૩૫,૪૦૪ યોજન | ૮ વક્ષસ્કાર
| ૫૦૦ x ૮ | ઊ ૪,000 યોજના ૬ અંતર નદી
૧૨૫ X ૬ ઊ ૭૫૦ યોજના ૨ સીતાસીતોદા મુખવન ૨૯૨૩ x ૨ ઊ| ૫,૮૪૬ યોજના
કુલ | ઊ 1,00,000 યોજન
નોંધઃ મેરુના પંડક વનનો પાઠ જોવાથી જાણ થાય છે કે માલિક દેવતાના ભવનને જ કાલાંતરમાં સિદ્ધાયતન કહેવાની સર્વત્ર કોશીશ કરવામાં આવી છે. કારણ કે સિદ્ધાયતન કોનું હોઈ શકે છે? કોઈ પણ સિદ્ધ તો સાદિ અનંત છે અને આ સિદ્ધાયતન અનાદિનું છે તો એમાં પ્રતિમા કોની હોઈ શકે? પ્રતિમા તો કોઈ સાદિ વ્યક્તિની હોય છે. તેથી અનાદિ પ્રતિમાઓ અને સિદ્ધાયતનોના હોવાની કાંઈપણ સાર્થકતા એવં સંગતિ થઈ શકતી નથી. જો કોઈ વ્યક્તિની કે મનુષ્યના આત્માની પ્રતિમા ત્યાં નથી તો તે વગર વ્યક્તિત્વની પ્રતિમા કેવી છે? અને કોની છે? અર્થાત્ તે વગર અસ્તિત્વની આકાશ કુસુમવત્ હોય છે. આ પ્રકારે વગર વ્યક્તિત્વની પ્રતિમા અને જિનાલયનું હોવું નિરર્થક છે. તેથી એવું પ્રતીત થાય છે કે આ શાશ્વત સ્થાનોના ઉક્ત જિનાલયો સિદ્ધાયતનો અને પ્રતિમાઓથી કોઈ પણ પ્રયોજન નથી. જેથી આ સ્પષ્ટ થાય છે કે મધ્ય કાલમાં કોઈના દ્વારા એવા પાઠ કલ્પિત કરી આગમમાં જોડી દીધા છે.
પુષ્કરણીઓ -
બે વૃક્ષોના વનોમાં ૧૪૨ ઊ ૩૨ મેરુના ચાર વનોમાં ૧૬ ૪૪ ઊ ૬૪
કુલ ૯૬