________________
આગમસાર– ઉતરાર્ધ
202
-
અકષાયી ૧/અલેશી
અંતમુહૂત
પુવૅવત
32 B.
| દેશોનકરોડપૂર્વ.ઉ.
અંતમહૂત જ. ૧/અબંધ ૭/૪ ૫/૨/૪
નોસંશોપયુક્ત બને ૧/૩.
૧/૩
૧/૨ ૨/૫
| ૨/૭
| ૧૮ કષાય ૪/૩/૨
૪૩/૨ ૧૯ વેશ્યા
૧ ૨૦ પરિણામ વર્ધમાન-સ્થિતિ | ૧સમય/અંતમુત પુર્વવત | પુર્વેવત
પુર્વેવત હાયમાન સ્થિતિ | ૧ સમયઅંતમહૂત | પવૅવત
પવૅવત અવસ્થિત-સ્થિતિ | ૧ સમય
પુવૅવત
પર્વવત ૭ સમય ૨૧ કર્મ બંધ ૭-૮
૭-૮
૭-૮ | ૨૨ ઉદય ૨૩ ઉદીરણા ૭-૮-૬ ૭-૮-૬ || ૭-૮-૬
s/૫ ૨૪ ઉવસંપદાગત | ૪
૫ ૨૫ સંજ્ઞા
૫
નોસંજ્ઞોપયુક્ત | ૨૬ આહાર ૧(આહારક). ૨૭ ભવ જાઉં. | ૧/૮
૧/૮
૧/૩ ૨૮આકર્ષે ૧ભવમાં ૧/અનેક સો ૧/૧૨૦
૧/૩.
૧/૪ ૨૮ અનેક ભવમાં | ૨/અનેકહજાર | ૨/૯૬o.
૨૯ ૨૯ સ્થિતિ એકની | ‘સમયદેિશોન પુવૅવત
પુવૅવત (૨૯ વર્ષ ઓછા) ૧સમય કરોડપૂર્વ
અંતર્મુહૂર્ત ૨૯સ્થિતિ શાસ્વત
૨૫૦ વર્ષ | | ૧૪૨ વર્ષ ૫૮ વર્ષ ઓછા ૧ સમય, અનેકોની ૧/૨કો.કો.સાગર | બે.કો.પૂર્વ
અંતર્મુહૂર્ત ૩૦ અંતર જ.અંતર્મુ પુર્વેવત/૬૩૦૦૦ પુર્વેવત/૮૪૦૦૦
પુર્વેવત /જ.૧ એક જીવ/ ઉ.અદ્ધ પુ. વર્ષ સાધિક વર્ષ સાધિક
સમય.ઉ.-૬ અનેક જીવ નહીં.
જ.-૧૮કો.કો. ૧૮ ક્રો.કો.સાગર
સાગર–ઉ. ૩૧ સમુદૂધાત ૬ ક્રમશ:
X | ૩રક્ષેત્રઅવગાહન | અસંખ્યાંશલોક પુર્વવત
પુર્વેવત
પુર્વેવત ૩૩ ક્ષેત્ર સ્પર્શના | અસંખ્યશસાધિક પવૅવત
પુવૅવત
પવૅવત ૩૪ ભાવ ક્ષયપશમ
પુવૅવત પુર્વેવત
પુર્વવત ૩૫ પરિમાણ | o/૧/
o/૧/ પુવૅવત
O/૧/૧૬૨ નવા
અનેક હજાર અનેક સો ૩૫ નવા જુના અનેક હજાર o/૧/અનેક o/૧/અનેક
o/૧/ કરોડ સો કરોડ ૭ હજાર
અનેક સો ૩૬ અલ્પબહુ | ૫
૨ સંખ્યાત ગુણા
૧ અલ્પ
દેશોન
૧સમય કરોડપૂર્વ શાસ્વત
| પર્વેવત /૪
માસ
સર્વ લોક આદિ સર્વ લોક વિગેરે ઉપશમ-ક્ષયિક પુવૅવત
અનેક
કરોડ
(૧) તપ કરવા વાળા અને કરેલા એમ બે ભેદ પરિહાર વિશુદ્ધિના છે. સંકિલષ્યમાન અને વિશુદ્ધયમાન(પડતા–ચઢતા) એમ બે ભેદ સૂક્ષ્મ સંપરાયના છે. યથાખ્યાતના ત્રણ પ્રકારે બે—બે ભેદ છે-(૧) ઉપશાંત મોહ, ક્ષીણ મોહ (૨) છાસ્થ, કેવળી (૩) સયોગી, અયોગી. (૨) છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં અસ્થિતકલ્પ અને કલ્પાતીત બે નહીં હોવાથી ત્રણ કલ્પ છે. સૂકમ સંપરાય અને યથાખ્યાતમાં સ્થિત, અસ્થિત અને કલ્પાતીત આ ત્રણ કલ્પ હોય છે. (૩) સામાયિક છેદોપસ્થાપનીયમાં – મૂળ ગુણ અને ઉત્તર ગુણ પ્રતિસેવના એ બે અને ત્રીજો અપ્રતિસેવના એ ત્રણ ભેદ છે. શેષ ત્રણ ચારિત્રમાં અપ્રતિસેવી એક જ વિકલ્પ છે. (૪) સામાયિક ચારિત્ર એક ભવમાં સેંકડો વાર આવી શકે છે. પરંતુ છેદોપ– સ્થાપનીયમાં એવું હોતું નથી. તે તો ઉત્કૃષ્ટ ૧૨૦ વાર જ આવી શકે છે. જેમાં પણ પરિવાર વિશુદ્ધથી અનેક વાર આવવુ, સામાયિકથી આવવુ અને અસંયમમાં જઈ આવવુ વિગેરે નો સમાવેશ છે. આઠ ભવની અપેક્ષા ઉત્કૃષ્ટ ૯૬0 વાર આવે છે. (૫) ઓગણત્રીસ (૨૯) વર્ષની ઉમર પહેલાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર ગ્રહણ કરી શકાતું નથી. તીર્થકરના શાસનની અપેક્ષા
વર્ષ જઘન્ય કાળ છે અને ઉત્કૃષ્ટ શાસન ચાલવાની અપેક્ષા અર્ધા ક્રોડાકોડ સાગરોપમ છે. પરિહાર વિશદ્ધ ચારિત્રના બે પાટ પરંપરાની અપેક્ષા જઘન્ય ૧૪૨ વર્ષ થાય છે. ઉત્કૃષ્ટ બે કરોડ પૂર્વ ૫૮ વર્ષ ઓછા થાય છે. (૬) એક જીવની અપેક્ષા અંતર (જઘન્ય અને ઉત્કૃષ્ટ) પાંચેય ચારિત્રના સરખા છે. અનેક જીવની અપેક્ષા બે ચારિત્ર શાશ્વત છે. સૂક્ષ્મ સંપરામાં ઉત્કૃષ્ટ ૬ મહિના સુધી કોઈ થતા નથી. છેદોપસ્થાપનીય-૨૧૦૦૦ ના ત્રણ આરા (છઠ્ઠો, પહેલો, બીજો) સુધી થશે નહિ. પરિહાર વિશુદ્ધ જઘન્ય ૨૧૦૦૦ વર્ષના ચાર આરાના ૮૪૦૦૦ વર્ષ (૫,૬,૧,૨ આરા) સુધી થતા નથી. ઉત્કૃષ્ટ યુગલિયા કાળના ૬ આરા સુધી થતા નથી. જેથી (૨+૩+૪+૪+૩+૨) ૧૮ ક્રોડાક્રોડ સાગર કાળ થઈ જાય છે.