SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૬ ) એક ચંદ્ર ને બીજા ચંદ્ર વચ્ચે મંડળે મંડળે કેટલું અંતર વધે તે કહે છેઆટલું અંતર એક તરફનું છે ૩૫ - ૩૦ - ૪ બે બાજુના બે ચંદ્રમાના બીજી તરફ પણ તેટલું અંતર છે ૩૫ - ૩૦ – ૪ વિમાનના વિસ્તારના ર બન્નેને સરવાળે ૭૦ - ૬૦ - ૮ ભાગને બમણુ કરતાં ૧ ૮માંથી ૭ભાગને ૧ એકસઠીઓ જન ને ૫૧ ભાગ આવે ભા. કરી ૬૦માં ઉમેરતાં ૬૧ ભાગનું તે અંતરમાં ઉમેરવા ૧ યેાજન થાય તે ૭૦માં ભેળવતાં ૭૧ - ૦ - ૧ બે મંડળનું પ્રમાણ ૧ - ૫૧ - ૦ ૭૨ - ૫૧ - ૧ ચંદ્રમાં ચંદ્રમાને ૭૨ જન 8 ભાગ પ્રતિભાગ આટલી વૃદ્ધિ માંડલે માંડલે અંતરમાં કરવી. એક સૂર્ય ને બીજા સૂર્ય વચ્ચે માંડલે માંડલે કેટલું અંતર વધે છે તે કહે છેએક સૂર્યનું અંતર – ૨ મંડળનું પ્રમાણ ૬ એકસઠીયા ૪૮ ભાગનું તેમજ બીજી દિશાનું – ૨ ભાગનું એક તરફ – ૪૮ માંડલાનું પ્રમાણ છે માટે કે તેટલું જ બીજી તરફ – ૪૮ ૬૧વડે ભાગ દેવો ૬૧)૯૬(૧ એજન ૩૫ ભાગ મંડળના આંતરાના બાજુના બે બે મળી ૪ જનમાં બે સૂર્ય વિમાનનું પ્રમાણ વધારતાં પ જન ને એકસઠીયા ૩૫ ભાગનું દરેક માંડલે અંતર વધે. ૬૧ દરેક ચંદ્ર વચ્ચે ૭૨ યોજન ને એકસઠીઆ ૫૧ ભાગની વૃદ્ધિ થતી હોવાથી તેના મંડળની પરિધિમાં ૨૩૦ એજન ને સાતીઆ ૩ ભાગની વૃદ્ધિ થાય છે. દરેક સૂર્ય સૂર્ય વચ્ચે પ યોજન ને એકસઠીયા ૩૫ ભાગની વૃદ્ધિ થતી હોવાથી તેના મંડળની પરિધિમાં ૧૭ જન ને એકસઠીયા ૩૮ ભાગની વૃદ્ધિ થાય છે. ચંદ્રમાની માંડલે માંડેલે મુહૂર્તગતિ આ પ્રમાણે ચંદ્રમાના આત્યં- બે ચંદ્રમા મળીને એક મહત્ત્વના બે દિવસના મહત્ત તર મંડળની બને એકવીશ ભાગ કરીએ તેવા ૬૦ તેમાં બે પરિધિ ૩૧૫૩૮૯ ૨૩ ભાગે અધિક છે અહોરાત્રિ ને મુહૂર્ણ નાંખતાં ચેજન છે બે મુહૂર્ત આખું મંડળ પૂર્ણ કરે છે ૬૦ + ૨ = ૬૨ Aho! Shrutgyanam
SR No.009124
Book TitleJain Ganit Vichar
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year1937
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy