SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૦ ) ફુ વૈતાઢયની પ્રથમ મેખળાનું પ્રતર વૈતાદ્યપર્વત ઉપર દશ એજન ઊંચા ચડીએ ત્યારે પહેલી મેખળા આવે છે. પૂર્વે વૈતાઢ્યભૂતલ પ્રતિરકરણ સ્થાપનામાં વર્ગમૂળ કાઢતાં લાધેલી કળાને અને શેષરાશિને બારે અપવર્તન કરતાં જે આંક આવ્યો છે, તેને અહીં પહેલી મેખળાએ વૈતાદ્યપર્વત ૩૦ એજન પહાળે છે તેથી બન્ને રાશિને ૩૦વડે ગુણવા, પછી શેષરાશિની કળાને ૩૦વડે ગુણતાં જે અંક આવે તેને પ્રતરકરણમાં બારે ભાંગેલી છેદરાશિને ભાંગતાં આવેલી રાશિએ ભાંગવા, પછી ભાંગતાં જે અંક આવે તેનું વર્ગમૂળ કાઢતાં લાધેલી કળાને ૩૦વડે ગુણેલી રાશિમાં નાંખીએ, પછી કળાના જન કરવા માટે ૧લ્વડે ભાંગીએ. પૂર્વે વર્ગમૂળ કાઢતાં શેષરાશિને બારે અપ- તેને પ્રકરણમાં બારે ભાંગેલી | કળાને વતન કરતાં લખ્ય કળાને છેદરાશિવડે ભાંગતાં - ૧૯૪૬૭૬ ૨૯૩૭૭ ૩૨૪૪૬,૮૮૧૩૧(૨૭ ૩૦ ૩૦ ૬૪૮૯૨ ૫૮૪૦૨૮૦ ૮૮૧૩૧૦ ૨૩૨૩૯૦ ૨ ૨૭૧૨૨ શેષ ૦૦૫૨૬૮ તેને લાધેલી કળાને તે કળાના એજન કરવા ૩૦વડે ગુણેલી ૧૯વડે ભાગતાં રાશિની સાથે ૧૯)૫૮૪૦૩૦૭(૩૦૭૩૮૪ મેળવતાં પ૭ ૫૮૪૦૨૮૦ ૦૧૪૦ ૧૩૩ ૨૦૭૩ ૫૮૪૦૩૦૭ કળા પ૭ ૧૬૦ ૧૫૨ ૦૦૮૭ ચેજન ૨૭ ૧૧ કળા વર્ગમૂળ | તેને શેષરાશિને તેને બારે ભાં ભાંગતાં ૫૮૪૦૨૮૦ તેના જન શેઘતાં { ૩૦વડે | ૩૦વડે |ગેલી છેદરાશિ શેષ રહ્યા માં ર૭વધાન કરવા ૧૯ લબ્ધકળા ગુણુતાં | ગુગતાં ! વડે ભાગતાં તે રતાં કુલ ક. વડે ભાંગતાં ૧૯૪ ૬૭૬ ૫૮૪૦૨૮૦ ૮૮૧૩૧૦ | ર૭ પર૬૮ ૫૮૪૦૩૦૭ Aો, હ૦૭૩૮૪ Pીયે. કળા ૧૧ Aho! Shrutgyanam
SR No.009124
Book TitleJain Ganit Vichar
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year1937
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy