SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯ ) કથા આવા ગણિતની સમજુતિ કોઈ પણ ક્ષેત્ર કે પર્વતાદિની જીવા (પણ) નું પ્રમાણ કાઢવું હોય ત્યારે પ્રથમ તેના યોજનાની કળા કરવી. પછી જબૂદ્વીપની કળા ૧૯ લાખ પ્રમાણ છે તેમાંથી તે અંક બાદ કો અને બાદ કરતાં આવેલ અંક સાથે, પૂર્વોક્ત કળાના અંકને ચારે ગુણી જે અંક આવે તેના વડે ગુણવા. ગુણતાં જે અંક આવે તેનું વર્ગમૂળ કાઢવું. વર્ગમૂળ કાઢતાં જે આવે તે કળા છે તેને ૧૯ વડે ભાંગી એજન કરવા. તેટલા યોજન અને બાકી રહે તેટલી કળા પ્રમાણ જીવી જાણવી. આ રીતે દક્ષિણ ભરતાર્યાદિની જીવા કાઢેલી છે તે જુઓ (કોઈ પણ ક્ષેત્ર કે પર્વતની જીવા કાઢતાં તેની અગાઉના ક્ષેત્રે કે પર્વતના વિષ્કભની કળા ઈષમાં ભેળવીને જ આ ગણિત કરી શકાય છે). જીવા કાઢતાં આવેલ યોજનાદિ યંત્ર નામ ૨૪૯૩૨ વિષ્કભ ૧ દક્ષિણ ભરતાર્ધ ર૩૮ જે. ૩ કળા ૨ વૈતાત્ય ૨૮૮ . ૩ , ૩ ઉત્તર ભરતાર્ધ છે પરં યે ૬ , ૪ હિમવંત પર્વત ૧૫૭૮ છે. ૧૮ ૫ હિમવંત ક્ષેત્ર ૩૬૮૪ . ૪ ,, ૬ મહાહિમવંત પર્વત ૭૮૯૪ . ૧૪ ,, ૭ હરિવર્ષ ક્ષેત્ર ૧૯૩૧૫ . ૧૫ ,, ૮ નિષધ પર્વત ૩૩૧૫૭ . ૧૭ , ૯ મહાવિદેહાધ પ૦૦૦૦ યેજન આવેલ જીવા ૪૫૨૫ ૯૭૪૮ યે. ૧૨ કળા ૫૪૭૫ ૧૦૭૨૦ ચો. ૧૧ , ૧૦૦૦૦ ૧૪૪૭૧ છે. ૫ ૩૦૦૦૦ ૭૦૦૦૦ ૩૭૬૭૪ ૧૫૦૦૦૦ પ૩૩૧ . ૩૧૦૦૦૦ ૭૩૯૦૧ ૬૩૦૦૦૦ ૯૪૧૫૬ . ૨ ૯૫૦૦૦૦ ૧૦૦૦૦૦ જન વિષ્કભના જન પાછળના ભેળવીને લખેલા છે તેની કળા પણ તેના પ્રમાણમાં જ આવેલો છે. હવે આ જીવા કેવી રીતે આવી તે બતાવે છે : Aho! Shrutgyanam
SR No.009124
Book TitleJain Ganit Vichar
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year1937
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy