SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) હવે જંબુદ્વીપની અંદરના કમળ, ફૂટ વિગેરેની પરિધિ કહે છે-- વિષ્ક્રભના એજનને તદગુણ કરતાં વર્ગ થાય. વર્ગને દશગુણ કરવા. તે દશે ગુણેલા અંકનું ઉપર પ્રમાણે વર્ગમૂળ કાઢવું. વર્ગમૂળ કાઢતાં લબ્ધાંક, શેષરાશિ અને છેદરાશિ આવે છે. ماني نت વિઝંભ યોજ- વર્ગના અંકને દશે ગુણેલા અંકનું નામ નને વર્ગ કરવો દશગુણ કરવા વર્ગમૂળ કાઢવું ૧ હિમવંત અને શિખરી પર્વત ઉપરના પર્વ ને ૩)૧૦(૩ પુંડરીક દ્રહના મુખ્ય કમળની પરિધિ લખ્યાંક ૩ યોજન, શેષ શશિ ૧ અને છેદ રાશિ ૬. ૨ મહાહિમવંત ને રૂમિ પર્વત ઉપરના ૧૨ ૪ મહાપ ને મહાપંડરીક દ્રહના મુખ્ય કમળની પરિધિ. લખ્યાંક ૬ જન, શેષ ૪ અને છેદ ૧૨. શેષરાશિ ને છેદરાશિને ચારે ભાંગતાં ૩. જાઇ છે =ાઈ x | ૩ નિષધ અને નીલવંત ૧)૧૬ (૧ પર્વત ઉપરના તિગિચ્છિ ૨૨) ૬ (ર ને કેસરીદ્રહના મુખ્ય કમળની પરિધિ. લખ્યાંક ૧૨, શેષ ૧૬ અને છેદ ૨૪. શેષરાશિ ને છેદરાશિને આઠે ભાંગતાં ૩. ૨)૬૪(૨ ૪ ગંગા અને સિંધુ નદીના પ્રપાતકુંડમાં રહેલા દ્વીપની પરિધિ. ૪૫)૨૪(પ લશ્વાંક ૨૫, શેષ ૧૫, છેદ ૫૦. અને રાશિને પાંચે ભાંગતાં ... Aho! Shrutgyanam
SR No.009124
Book TitleJain Ganit Vichar
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year1937
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy