________________
મૂલ-૫૯૫ થી ૫૯૯
૧૫૯
નિક્ષિપ્ત દ્વાર કહ્યું. હવે પિહિતદ્વાર કહે છે – • મૂલ-૬૦૦ થી ૬૦૪ :
[૬૦] સચિવ, ચિત્ત અને મિશ્ર વડે પિહિતને આalીને ચૌભંગી થાય છે. તેમાં પહેલાં કણાને વિશે પ્રતિષેધ છે અને છેલ્લા ભંગને વિશે ભજના છે. ૬િ૦૧] જે પ્રમાણે નિક્ષિપ્તદ્વારમાં સંયોગો અને ભંગો કહી છે, તે જ પ્રમાણે આ પિહિdદ્વારમાં જાણતું. ત્રીજા ભંગમાં આટલું વિશેષ છે.
૬િ૦૨] અંગારદૂપિતાદિ અનંતર પિહિત છે અને સરાવાદિ સાંતર પિહિત છે તથા તેને વિશે જે વાયુ ઋષ્ટ છે, તે અનંતર છે અને બસ્તિ વડે પિહિત હોય તે પરંપરા છે. ૬િos] વનસ્પતિકાયમાં ફલાદિ વડે સ્પષ્ટ રીતે પિહિત હોય તે અનંતર છે. છકાદિમાં રહેલ તે પરંપરા છે. ત્રસકાય વિષયમાં કચ્છપ અને સંચારાદિ વડે પિહિત હોય તે અનંતર અને બીજું પરંપર જાણવું. [૬os] અચિત્ત વહુ પિહિત હોતા ગુરુ ગુર વડે, ગુરુ લઘુ વડે, લઘુ ગુર વડે, બંને લઇ એમ ચતુર્ભાગી થાય છે. તેમાં બે ભંગ અગ્રાહ્ય છે.
• વિવેચન-૬૦૦ થી ૬૦૪ :
૬િ૦૦] અહીં ત્રણ ચતુર્ભગી થાય - (૧) સચિત અને મિશ્રપદ વડે, (૨) સચિત અને અચિત પદ વડે, (૩) મિશ્ર અને અચિત પદ વડે. જેમકે – (૧) સચિત વડે સચિત પિહિત, (૨) મિશ્ર વડે સચિત્ત પિહિત, (3) સચિત વડે મિશ્ર પિહિત, (૪) મિશ્ર વડે મિશ્ર પિહિત. આ જ પ્રમાણે બાકીની બંને સમજી લેવી. તેમાં પહેલી ચતુર્ભગીમાં ચારે ભંગોમાં આહાર ન કહ્યું. બીજી અને ત્રીજી ચતુર્ભગીમાં દરેકના પહેલા-પહેલાં ત્રણ ભંગમાં ન કહ્યું. છેલ્લા ભંગ વિશેની ભજન ગાથા-૬૦૪ માં કહેશે.
૬િ૦૧] ત્રણ ચતુર્ભગીના વિષયવાળા અવાંતર ભંગ કથનમાં ભલામણ જે પ્રકારે નિશ્ચિતતારમાં સચિવ, અચિત, મિશ્રના સંયોગો પૂર્વે કહ્યા છે, એ પ્રમાણે સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાથી એક એક ભંગમાં ૩૬-૩૬ ભેદો કહ્યો. એમ કરતાં ત્રણ ચતુર્ભગીમાં ૪૩૨ ભંગો થાય છે, તે જ પ્રમાણે અહીં પિહિત દ્વારમાં જાણવા. * * * * * વિશેષ એ - બીજી અને બીજી ચતુર્ભગીના દરેકના ત્રીજા ભંગમાં અનંતર અને પરંપર માર્ગણાની વિધિમાં નિક્ષિપ્તદ્વાર થકી આ આગળ કહેવાશે. તે તફાવત જાણવો. તેમાં સચિત પૃથ્વીકાય વડે સ્પર્શ કરાયેલ જે ખંડકાદિ તે સચિવ પૃથ્વીકાય અનંતર પિહિત હોય છે, જેને ગર્ભમાં સચિત પૃથ્વીકાય છે એવા પિઠાદિ વડે જે પિહિત તે સચિત પૃથ્વીકાય પરંપર પિહિત છે. એ જ પ્રમાણે હિમ આદિના દેટાંત સચિત અકાયને પણ જાણવા.
૬૨] અહીં જ્યારે તપેલી આદિમાં દાળ-કઢી વગેરેમાં કડછી આદિને વિશે ગારાને સ્થાપીને હીંગ આદિ વઘાર દેવાય છે. ત્યારે તે અંગારા વડે કેટલાંક દાળકઢીનો સ્પર્શ થાય છે. તે અનંતરપિહિત કહેવાય છે. અહીં મારા શબ્દથી મુમુસદિમાં
૧૬૦
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ નાંખેલા ચણા આદિ અનંતરપિહિત જાણવા. અંગારાથી ભરેલા શરાવાદિ વડે ઢાંકેલ પિઠરાદિ પરંપરપિહિત કહેવાય છે.
તે અંગારદૂષિતાદિકમાં વાયુથી પૃષ્ટ છે, માટે તે અનંતરપિહિત જાણવું. કેમકે જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે, તથા વાયુથી ભરેલ બસ્તિ વડે અને ઉપલક્ષણથી બસ્તિ વગેરે વડે જે પિહિત તે પરંપર પિતિ જાણવું.
૬િ૦૩] વનસ્પતિકાયના વિષયમાં ફળાદિ વડે અતિરોહિત જે પિહિત હોય તે અનંતરપિહિત કહેવાય છે અને છીબું, થાળી, વાસણ વગેરેને વિશે રહેલા ફળાદિ વડે જે પિહિત તે પરંપરપિહિત કહેવાય છે.
ત્રસકાયમાં કાચબા વડે અને કીટિકાની પંક્તિ વગેરે વડે જે પિહિત તે અનંતર પિહિત કહેવાય અને જેને કચ્છપાદિ ગર્ભમાં છે એવા પિઠરાદિ વડે જે પિહિત તે પરંપર પિહિત કહેવાય. અહીં જે અનંતરપિહિત હોય તે કશે નહીં અને પરંપરપિહિત હોય તે યતનાવી લેવું.
૬િ૦૪] દેવાલાયક અચિત વસ્તુ પિહિત હોવાથી ચાર ભંગો થાય છે. ગુરુ ગુરુ વડે પિહિત એ પહેલો ભંગ, ગુરુ લઘુ વડે પિહિત એ બીજો ભંગ, લઘુ ગુર વડે પિહિત એ ત્રીજો ભંગ, લઘુ લઘુ વડે પિહિત એ ચોથો ભંગ છે. આ ચારે ભંગમાં પહેલો અને ત્રીજો ભંગ અગ્રાહ્ય છે. બીજો, ચોથો ભંગ ગ્રાહ્ય છે.
પિહિત દ્વાર કહ્યું, હે સંત દ્વાર કહે છે. • મૂલ-૬૦૫ થી ૬૧૩ -
૬િ૦૫ સચિવ, અચિત્ત અને મિશ્ર સંહતને વિશે ચાર ભંગ છે. તેમાં પહેલાં ત્રણમાં પ્રતિષેધ છે, છેલ્લાં ભંગમાં ભજના છે. • [૬૬] • જે પ્રકારે નિતિ દ્વારમાં સંયોગો અને ભંગો કહ્યા છે, તે જ અહીં સંત દ્વારમાં કહેવા. તેમાં બીજ ભંગમાં વિશેષતા છે. • ૬િos - જે પગમાં દેનારી આપવાની છે, તે પગમાં કંઈક ન દેવા લાયક જે અશનાદિ હોય તેને બીજા સ્થાને નાંખીને તે પગ વડે આપે તે સંહરણ કહેવાય. - [૬૮] તે સંકરણ પૃથ્વી આદિ છે એ કાયને વિશે હોય છે તથા જે સંહરણ બંને પ્રકારે અચિત્તને આચિત્તમાં સંહરે તેમાં ચાર ભાંગા હોય. - [૬૯] તે ભંગો – (૧) શુકમાં શુષ્ક, (૨) શુકમાં આk, (3) આદ્ધમાં શુક, (૪) આદ્ધમાં અદ્ધ. - [૧૦] - શુષ્કાદિ ચાર ભંગમાં પ્રત્યેક ભંગને વિશે ચતુર્ભાગી થાય છે. તે રોક અને વહુના ભેદથી જણવું. - ૬િ૧૧] જે ભંગમાં રોકમાં સ્તોક, શુકમાં શુક કે આદ્ર આપવામાં આવે છે ગ્રાહ્ય છે. કેમકે જે તે આદેયવસ્તુ બહુ ભાર રહિત હોય તો તેને ઠેકાણે નાંખી અન્ય વસ્તુ આપે છે તો તે કહ્યું છે. - [૬૧] • અકય ભંગમાં આ દોષો છે - મોટું ભાજન લેતા મૂકતા દેનારીને પીડા થાય, સાધુ લોભી દેખાય, પpx નાશ થાય તો દછે, અપિતિ, વિચ્છેદ, છકાય વધ થાય. ૬િ૧૩] સોકમાં સ્ટોક નાંખેલ હોય, તે પણ શુકમાં આદ્ધ હોય તો તે આચીણ છે, પણ બહુક હોય