________________
સૂગ-૧૬૩
૧૧
૧૧૮
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
ક્ષાયોપથમિક-પારિણામિકના સંયોગથી નિrm ભાવ.
પ્રશ્ન : શું ગ્રહણ કરવાથી ‘ઔદક્ષિક-પથમિક’ નામનો પ્રથમ ભંગ બને ? ઉત્તર : * ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને પાર્મિક ભાવમાં ઉપશાંત કષાય ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ નિષix થાય છે.
પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી ‘દયિક-ક્ષાયિક’ નામનો બીજો ભંગ બને? ઉત્તર :- ઔદશિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાવિકભાવમાં ક્ષાયિક સમ્યક્રવ ગ્રહણ કરવાથી બીજો ભંગ બને છે.
પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-ક્ષયોપથમિક’ નામનો ત્રીજો ભંગ બને ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને છે.
પ્રથમ :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પારિણામિક’ નામનો ચોથો ભંગ બને ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, પારિણામિકભાવમાં જીવ ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને છે..
પન : શું ગ્રહણ કરવાથી “પશમિકક્ષાયિક’ નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર :- ઔપશમિક ભાવમાં પરામિક કષાય અને જ્ઞાયિક ભાવમાં લાસિકસમ્યક્રવ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને છે.
પ્રથન શું ગ્રહણ કરવાથી ‘પથમિક-ક્ષાયોપથમિક’ નામનો છઠ્ઠો ભંગ બને ? ઉત્તર :- ઔપથમિક ભાવમાં ઉપશાંત કષાય અને ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી છઠ્ઠો ભંગ બને છે.
પન :- શું ગ્રહણ કરવાથી “પશમિક-પારિવામિક’ નામનો સાતમો ભંગ બને ? ઉત્તર :- ઔપથમિક ભાવમાં ઉપશાંત કપાય અને પરિણામિક ભાવમાં જીવવું ગ્રહણ કરવાથી સાતમો ભંગ બને છે.
પ્રસ્ત - શું ગ્રહણ કરવાથી ‘ક્ષાયિક-ક્ષાયોપથમિક’ નામનો આઠમો ભંગ બને ? ઉત્તર :- સાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી આઠમો ભંગ બને છે.
પ્રશ્ન * શું ગ્રહણ કરવાથી “ક્ષાયિક-પરિણામિક’ નામનો નવમો ભંગ બને ? ઉત્તર + ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને પરિણાર્મિક ભાવમાં જીવવ ગ્રહણ કરવાથી નવમો ભંગ બને છે.
- ઘન - શું ગ્રહણ કરવાથી “ક્ષાયોપશમિક-પરિણાર્મિક’ નામનો દસમો ભંગ બને ? ઉત્તર :- હાયપરામિક ભાવમાં ઈન્દ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને છે.
વિવેચન-૧૬3/3 :
આ સૂત્રમાં દ્વિકસંયોગજ સાન્નિપાતિક ભાવના દસ ભંગ કહ્યા છે. તે ભંગ બનાવવા પાંચે ભાવોને ક્રમથી સ્થાપિત કરવા. પેલો અને બીજો ભાવ ભેગો કરતા પ્રથમ ભંગ થાય, પેલો અને બીજો ભાવ ભેગો કરતા બીજો ભંગ થાય, પેલો અને
ચોથો ભાવ ભેગો કરતાં બીજ ભંગ થાય. એ રીતે પ્રથમ દયિક ભાવ સાથે ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પારિણામિક ભાવને ક્રમચી જોડતા ચાર ભંગ થાય, ત્યારપછી બીજો ભાવ પથમિક સાથે ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પારિણામિકને કમથી જડતા ત્રણ ભંગ થાય. ક્ષાયિક ભાવ સાથે ક્ષાયોપથમિક અને પારિણામિકને ક્રમથી જોડતા બે ભંગ થાય અને ક્ષાયોપથમિક સાથે પારિણામિકને જોડતા એક ભંગ થાય, આ રીતે દ્વિસંયોગી દસ ભંગ થાય છે.
સૂત્રકારે આ દસ ભંગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. તેમાં દયિક ભાવમાં ઉદાહરણરૂપે મનુષ્યગતિ લીધી છે કારણ કે ગતિનામકર્મના ઉદયથી મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. પશમિક ભાવમાં ઉપશાંત કપાય, ક્ષાયિક ભાવમાં અનંતાનુબંધી કષાય અને દર્શન મોહનીયના ક્ષયથી પ્રાપ્ત ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. પારિણામિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કર્યું છે. જીવત જીવનો સ્વભાવ છે અને તે અનાદિ પારિણામિક ભાવ છે. પાંચ ભાવોના ઉદાહરણરૂપે આ નામો ગ્રહણ કર્યા છે. તે પણ ઉપલક્ષણરૂપ છે. આ ભાવોમાં જે જે કર્મ પ્રકૃતિઓનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, જ્યાં જે ઘટિત થતાં હોય ત્યાં તે ગ્રહણ કરી શકાય.
• સૂર-૧૬૩૪ - તેમાં જે દસ ત્રિસંયોગી ભંગ છે, તે આ પ્રમાણે છે –
(૧) ઔદયિક-પથમિક-સાયિક નિya () ઔદયિક-ઔપથમિક iાયોપથમિક નિua (3) ઔદયિક-ઔપશમિક પારિભામિક નિux. (૪)
ઔદયિક-હ્માયિક-ક્ષાયોપસમિક નિum. (૫) દયિક-જ્ઞાયિક-પારિણામિક નિux. (૬) ઔદયિક-ક્ષાયોપશમિક-પારિણામિક નિષia. () ઔપશમિક
ક્ષાયિક-ક્ષાયોપશમિક નિum. (૮) ઔપથમિક-જ્ઞાયિક-પારિામિક નિus. () ઔપાર્મિક-ક્ષાયોપથમિક-પારિમિક નિua. (૧૦) ક્ષાયિક-ક્ષારોપસમિકપારિમિક નિum.
- ઘન શું ગ્રહણ કરવાથી “ઔદયિક-ઔપથમિક-ક્ષાયિક’ નામનો પ્રથમ ભંગ બને ? ઉત્તર * ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશર્મિક ભાવમાં ઉપરાંત કપાય તથા સયિક ભાવમાં જ્ઞાયિક સફd ગ્રહણ કરવાથી.
પન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પાર્મિક-ક્ષાયોપાર્મિક’ નામનો બીજો ભંગ બને ? ઉત્તર : ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, પામિક ભાવમાં ઉપશાંત કપાય, ક્ષાયોપસમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી..
પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી ‘દચિક-ઔપામિક-પારિશામિક’ નામનો ત્રીજો ભંગ બને છે ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય અને પરિણામિક ભાવમાં જીવવનું ગ્રહણ કરવાથી.
પન શું ગ્રહણ કરવાથી ‘દયિક-જ્ઞાયિક-IIયોપmમિક’ નામનો ચોથો ભંગ બને ? ઉત્તર :- ઔદસિક ભાવમાં મનુષ્યગતિ, સાયિક ભાવમાં