________________
નામ,
| ૮૨
દ્વાર ૫ - ધ્રુવસતા પ્રકૃતિ અધુવબંધી અને અધુવોદયી પ્રકૃતિઓનો સાદિ-સાંત ભાંગો જ હોય છે.
દ્વાર ૫ - ધ્રુવસતા ૧૩૦ સમ્યક્ત વગેરે ઉત્તર ગુણોને નહિં પામેલા બધા સંસારી જીવોને જે પ્રકૃતિઓની નિરંતર સતા હોય તે ધ્રુવસતા પ્રકૃતિઓ છે. ધ્રુવસત્તા પ્રકૃતિઓ ૧૩૦ છે.
મૂળાકૃતિ | ભેદ| ઉત્તરપકૃતિ જ્ઞાનાવરણ. | ૫ |મતિo, શ્રતo, અવધિo, મન:પર્યવ, કેવળo. દર્શનાવરણ.| ૯ | ચા, , અવધિo, કેવળ૦, નિદ્રા-૨,
થિણદ્ધિ-3, 3] વેદનીય,
સાતા, સાતા મોહનીય. ર૬ | મિથ્યા, કષાય-૧૬, નોકષાય-૯, નામ,
તિર્યય-૨, જાતિ-૫, દાહ ૭, તૈજસ-કાશ્મણo ૭, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૨૦, ગતિ-૨,
જિન સિવાયની પ્રત્યેકની ૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦. ૬] ગોત્ર.
નીયગોગ. || અંતરાય. | ૫ | દાનાંe, લાભાં , ભોગાંe, ઉપભોગo, વીર્યા. | | |૧૩૦]
દ્વાર ૬ - અધુવસતા ૨૮ સમ્યક્ત વગેરે ઉત્તગુણોને નહીં પામેલા જીવોને પણ જે પ્રકૃતિઓની સત્તા હોય અથવા ન પણ હોય તે અધુવસતા પ્રકૃતિઓ છે. અધુવસતા પ્રકૃતિઓ ૨૮ છે.
મૂળાકૃતિ ભેદ | ઉત્તરપકૃતિ | કારણ ૧ |મોહનીય. | ૨ | મિશ્ર , સમ્યકત્વ નહીં પામેલા જીવને સત્તામાં
સમo ન હોવાથી. ૧. અહીં અઘુવસતાની વ્યાખ્યા આ પ્રમાણે સમજવી-સમ્યકત્વ વગેરે ઉતગુણોને નહિં
પામેલા જીવોને જે પ્રકૃતિઓની સત્તા ન હોય તે અઘુવસતા પ્રકૃતિઓ.
- દ્વાર ૬ - અધુવસતા પ્રકૃતિ મૂળાકૃતિ ભેદ | ઉત્તરપકૃતિ | કારણ આયુષ્ય. | ૪ | દેવાયુo, | એકેo, વિકલ૦ અને નારકીને સત્તામાં ન
હોય, બીજાને સંભવે. | નરકાયુo, એકેo, વિકલ૦ અને દેવોને સત્તામાં ન
| હોય, બીજાને સંભવે. મનુષ્યાયુo, તિઉo, વાઉ૦, ૭મી નરકના નારકીને
સતામાં ન હોય, બીજાને સંભવે. તિર્યંચાયુo. યુગલિક મનુષ્ય, ૯ થી ૧૨ દેવલોક
રૈવેયક-૯-અનુત-૫ ના દેવો ને સત્તામાં
ન હોય, બીજાને સંભવે. ૨૧ | મનુo૨, ઉo, વાઉo ને ઉદ્ધલના કર્યા પછી
સત્તામાં ન હોય, બીજાને સંભવે. કસપણુ નહીં પામેલાને સત્તામાં ન હોય, કસપણું પામ્યા બાદ એકેoમાં ગયેલાને ઉદ્ધલના કર્યા પછી સત્તામાં ન હોય,
બીજાને સંભવે. આહારક-૭, સંયમી પણ જે બાંધે તેને સત્તામાં હોય,
બીજાને ન હોય, જિતo. સમ્યકત્વી પણ જે બાંધે તેને સત્તામાં
| હોય, બીજાને ન હોય. | ગોઝ. | ૧ | ઉચ્ચગોઝ. કસપણું નહીં પામેલાને સતામાં ન હોય,
તેઉo, વાઉo - ઉદ્ધલના કર્યા પછી સતામાં ન હોય. કસપણામાં ઉચ્ચo બાંધીને સ્થાવરમાં ગયેલાને સ્થિતિક્ષય પછી ન હોય, બીજાને સંભવે.