SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [ અનુક્રમણિકા આ *. ૬૪ o * .... .......... ૭૪ ..............૭૮ * ૮૨ પ્રકાશકીય નિવેદન ............. જિનભક્તિનો મહિમા, ગ્રંથ અને ગ્રંથકારનો ટૂંક પરિચય ... 5 જિન સ્તુતિનો મહિમા .............. શ્રી ઋષભદેવ જિન સ્તવન , ............ .................... પ્રભુ પ્રીતની રીત બતાવી છે. શ્રી અજિતનાથ જિન સ્તવન. કાર્ય, કારણભાવની સાધના બતાવવા દ્વારા પ્રભુભક્તિની પ્રધાનતા બતાવી છે. ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન............ ...................... ૧૬ પ્રભુસેવાની પુષ્ટનિમિત્તતા સિદ્ધ કરી છે. ૪. શ્રી અભિનંદનસ્વામી જિન સ્તવન... પ્રભુની રસીલી-પ્રીતિ અને પરાભક્તિની પૂર્વભૂમિકા બતાવી છે. ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન ...... ................૨૯ પરમાત્માની શુદ્ધ દશાનું ચિંતન કરવાપૂર્વક તેમની સેવા કરવી એ જ સ્વ-શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન .......... ...................૩૬ પ્રભુગુણનો મહિમા વર્ણવીને તેમની નિમિત્તકારણતા સિદ્ધ કરી છે અને નય સાપેક્ષ પ્રભુદર્શનનું સ્વરૂપ. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. .........૪૦ પ્રભુના અનંત ગુણોનું અનંત આનંદ વર્ણવ્યું છે. શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન. .........૪૪ પ્રભુસેવાની વિશાળતા, ઉત્સર્ગસેવા અને અપવાદસેવાનું સ્વરૂપ સાત નયોની અપેક્ષાએ. ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન..... ........૫૨ પરમાત્મ દર્શનથી આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે. એક છોક કોક , શક પરમતત્વની ઉપાસના * 26 je te ja # કે જો ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન .. પ્રભુગુણની અનંતતા, જગત ઉપર પ્રભુ આજ્ઞાનું સામ્રાજ્ય, પ્રભુધ્યાનના ફળરૂપે અક્ષય સુખની પ્રાપ્તિ. ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન .. પ્રભુના ગુણોના જ્ઞાન, સ્મરણ, ધ્યાન દ્વારા આત્મસ્વરૂપમાં તન્મયતા. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી જિન સ્તવન . ..... ૬૯ પ્રભુપૂજાનાં ત્રણ પ્રકારોનું વર્ણન છે. ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન ... પ્રભુની વિમલતાનું ધ્યાન કરનાર સાધક પોતાના વિમળ સ્વભાવને પ્રગટ કરે છે. ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન.. પ્રભુનું નામ અને પ્રભુની મૂર્તિની અનન્ય ઉપકારકતા. ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન. આત્મા અને પરમાત્માના એકત્વની ભાવના તથા સામાન્ય અને વિશેષ સ્વભાવનું સ્વરૂપ, ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન..... ‘જિનપડિમાં જિનસારીખી'ની નય સાપેક્ષ સિદ્ધિ કરી છે. ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન.... પ્રભુદેશનાની મહત્તા-ગંભીરતા. ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન ચારે પ્રકારનાં કારણોનું વર્ણન કરીને પુનિમિત્ત શ્રી જિનેશ્વર પરમાત્માના અવલંબનનો ઉપદેશ. ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન ............... ............ ૧૧૪ ‘પકારક’ની બાધકતાએ અને સાધકતાનું સ્વરૂપ વર્ણવી પ્રભુસેવાનું મહત્ત્વ ગાયું છે. ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ............ ................. ૧૨૨ પકારકનાં લક્ષણ બતાવી, પુષ્ટનિમિત્તરૂપ પરમાત્માના આલંબને જ ઉપાદાનશક્તિનું જાગરણ થાય છે તે સાબિત કર્યું છે. મુક કક જ . જો , પરમતત્ત્વની ઉપાસના * 21 કિ જોર થી. કે કોઇ ••.... ૧૦ .. ૧૦૮
SR No.008967
Book TitleParam Tattvani Upasana
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherVardhaman Tattvagyan Vidyalaya Mundra
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy