________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીવ્ર ક્રોધ કરવાથી. ક તીવ્ર અહંકાર કરવાથી. જ તીવ્ર માયા કરવાથી. તીવ્ર લોભ કરવાથી.
તીવ્ર દર્શન મોહનીય કર્મ અને તીવ્ર ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. આ કર્મ ઉદયમાં આવીને, સમ્યક્ત ધર્મ પામવા દેતું નથી, વિરતિ-ધર્મ પામવા દેતું નથી. જ મહાઆરંભ કરવાથી.
મહાપરિગ્રહ કરવાથી. પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાથી અને કે માંસાહાર કરવાથી જીવ નરકનું આયુષ્યકર્મ બાંધે છે.
માયા-કપટ-પ્રપંચ-છેતરપિંડી કરવાથી. ક જૂઠાં વચન બોલવાથી.
ખોટાં તોલમાપ રાખવાથી. જીવ તિર્યંચગતિનું આયુષ્યકર્મ બાંધે છે. એ સ્વાભાવિક વિનીતપણાથી, દયાળુપણાથી. ક ઇર્ષ્યા, અદેખાઈ, અભિમાન વગેરે ન કરનાર જીવ મનુષ્યગતિનું આયુષ્યકર્મ બાંધે છે. છે સરાગ-સંયમ, સર્વવિરતિ, દેશવિરતિ,
બાલ-તપ, અકામનિર્જરા કરવાથી, જિવ દેવગતિનું આયુષ્યકર્મ બાંધે છે.
આ મન-વચન-કાયાની સરળતાથી અને પ્રમાણભૂત-સત્ય બોલવાથી જીવ શુભનામકર્મ બાંધે છે.
છે મન-વચન-કાયાની કુટિલતાથી, અપ્રમાણભૂત, અસત્ય બોલવાથી અશુભ નામકર્મ બાંધે છે.
ક જાતિ, કુળ, રૂપ, તપ, શ્રુત, બળ, લાભ અને ઐશ્વર્યની નિરભિમાનતાથી ઉચ્ચ ગૌત્રકર્મ બંધાય છે.
ક જાતિ વગેરેના અભિમાનથી નીચ ગત્રકર્મ બંધાય છે. ઘન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં અંતરાય કરવાથી અંતરાયકર્મ બંધાય છે. આ રીતે હે કુમાર, જીવ આઠ પ્રકારના કર્મ બાંધે છે.
.
રમત
એક
૧૩ns.
ભાગ-૩ * ભવ નવમો
For Private And Personal Use Only